બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Vaidehi
Last Updated: 05:39 PM, 21 October 2023
પાણી અને ભોજન આપણાં શરીર માટે જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે કે આપણું શરીર અને મગજ આરામ કરે. ગાઢ અને શાંતિવાળી નિંદર તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. આજકાલનાં વ્યસ્ત જીવનમાં લોકો શરીરને જરૂરી એવી નિંદર નથી કરી શકતાં જેના ચક્કરમાં અનેક બીમારીઓનો શિકાર બને છે.
ઓછામાં-ઓછા 7-8 કલાકની ઊંઘ જરૂરી
ઊંઘ આપણા શરીરને રિપેયર કરે છે. તેથી સ્વસ્થ રહેવા માટે એક વયસ્કે દરરોજની ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. ઓછી ઊંઘનં કારણે તમને થાક, સુસ્તી અને કામમાં મન ન લાગવા જેવી મુશ્કેલીઓ આવી શકે છે.
હદય સંબંધિત બીમારીઓ
ઓછી નીંદરનાં લીધએ તેમને હદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. એટલું જ નહીં બ્લડપ્રેશર વધે છે જેના લીધે શરીરમાં સોજા પેદા કરનારા કમિકલ્સ વધવા લાગે છે. પરિણામે વ્યક્તિને હદયરોગ થાય છે.
ઈમ્યુનિટી ઘટે છે
ઓછી નિંદર કરવાને લીધે ઈમ્યુનિટી ઘટવા લાગે છે. તેનાથી તમને ઝડપથી વાયરલ અને બેક્ટેરિયાનાં ઈન્ફેક્શ લાગી શકે છે.
ડાયાબિટીઝનો શિકાર
ઓછી ઊંઘનાં લીધે તમારા બ્લડમાં શર્કરા ઓછાં કરનારા હાર્મોન ઈંસુલિન પ્રભાવિત થાય છે. જે લોકો પૂરતી નિંદર નથી લેતાં તેમનામાં બ્લડ શુગરનું સ્તર વધારે હોય છે અને તેમને ટાઈપ-2ની ડાયાબિટીઝ થઈ શકે છે.
મેંટલ હેલ્થને અસર
સતત ઓછી નિંદરનાં લીધે તમારી મેન્ટલ હેલ્થને અસર થવા લાગે છે. ચિંતામાં વધારો, યાદશક્તિ ઓછી થવી, એન્ઝાયટી વગેરે સમસ્યાઓ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ