બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / વિશ્વ / Pakistan warns Iran of serious 'consequences' following missile attack on terror bases in Balochistan
Hiralal
Last Updated: 03:02 PM, 17 January 2024
ભારતના પડોશી પાકિસ્તાનનો એક નવો દુશ્મન ઊભો થયો છે. ઈરાને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને હુમલા કર્યા હતા, જેમાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી.
Big News 🗞️.#Pakistan has become a Mandir ka ghanta after India now Iran has conducted an air strike on Pakistan supported Sunni terrorist groups in #Balochistan.
— Jyotsana (@JyotsanaMelborn) January 17, 2024
5 Pakistani soldiers and more than 20 terrorists were killed in Balochistan.
Pakistan becoming a failed country. pic.twitter.com/THe4G0kDH9
જૈશ અલ-અદલના ઠેકાણા નષ્ટ કર્યાં
ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં જૈશ અલ-અદલ સાથે જોડાયેલા બે લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો અને તેને નષ્ટ કરવામાં આવ્યો. દાવો કર્યો હતો કે હુમલો કરાયેલા ઠેકાણા બલુચિસ્તાનમાં આવેલા છે. જૈશ અલ-અદલ એક આતંકવાદી સંગઠન છે જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે. આ જૂથ પર ઈરાન સરહદ પર આતંકવાદી હુમલા કરવાનો આરોપ છે. ઈરાને પણ આ હુમલાઓને લઈને પાકિસ્તાન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ગત મહિને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધવાની શક્યતા છે.
ઈરાને કેમ કર્યાં મિસાઈલ હુમલા
જૈશ અલ-અદલ પાકિસ્તાની ધરતીમાંથી ઓપરેટ થતું આતંકી સંગઠન છે અને તેણે તાજેતરમાં ઈરાનની બોર્ડરમાં હુમલા કર્યાં હતા જેમાં ઈરાની સેનાના 11 જવાન માર્યાં હતા. 11 જવાનોનો બદલો લેવા માટે ઈરાને એરસ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણા નષ્ટ કર્યાં હતા.
Breaking Today: #Airstrike by Iran into Pakistan.
— Prarambhi (@HBPrar) January 17, 2024
The attack is said to target the terrorists group, Jaish-ul-Adl.
Ministry of Foreign Affairs in Pakistan has acknowledged the attacks and issued a statement.
Afganistan has extended it's support to these attacks. pic.twitter.com/JfyrrUx4Kl
Finally they are getting what they deserve 🫡
— DR NAVEEN JAGLAN (@Dr_NvnJaglan) January 17, 2024
Both Iran and Pakistan aren't seen as good Nation,
Let them fight 🫡
.#IranAttackPakistan #PakistanArmy #Balochistan #AirStrike #PKMKB pic.twitter.com/nJnvQTTWxc
જૈશ અલ-અદલ એક આતંકવાદી સંગઠન
જૈશ અલ-અદલ પાકિસ્તાની ધરતીમાંથી ઓપરેટ થતું આતંકી સંગઠન છે અને તેણે તાજેતરમાં ઈરાનની બોર્ડરમાં હુમલા કર્યાં હતા જેનો બદલો લેવા માટે ઈરાને એરસ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણા નષ્ટ કર્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime