બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Dinesh
Last Updated: 08:05 PM, 13 April 2024
નોરા ફતેહીએ હાલમાં જ એક ઇન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેણે એટલી ખુલીને વાતો કરી કે તેનો વીડિયો વાયરલ થયો છે. આ ઇન્ટરવ્યુંમાં નોરાએ નજર લાગવાની વાતથી લઇને બોલિવૂડ સેલિબ્રિટીના કપલ વિશે પણ વાત કરી છે.
નોરાએ હાલમાં જ રણવીર અલ્લાહાબાદિયા સાથે તેના પોડકાસ્ટમાં દિલ ખોલીને વાત કરી છે. તેણે આ ઇન્ટરવ્યુંમાં બોલિવૂડનાં લગ્નો પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ લોકો માત્ર પોતાના હેતુ માટે જ સાથે રહે છે. આ લોકો ખૂબ જ ગણતરીબાજ હોય છે. ફેમસ થવા માટે એકબીજાનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં લોકો તેમના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ભેગી કરે છે અને તેથી જ લગ્ન જીવનમાં હતાશા કે પછી આત્મહત્યા જેવા બનાવ બને છે.
નોરાએ વધુમાં કહ્યું, 'આ લોકો ફેમસ થવા માટે એકબીજાનો ઉપયોગ કરે છે. પરંતુ આવા લોકો ઇચ્છે તો પણ મારી સાથે કંઇ કરી શકતા નથી. આ જ કારણ છે કે કોઈ મારી સાથે હેંગઆઉટ કરતા કે તમે મને કોઈ છોકરાને ડેટ કરતા જોઈ શકતા નથી.' 'હું જાણું છું કે શું ચાલી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો પ્રભાવ માટે લગ્ન કરે છે. આ લોકો એવા લોકો સાથે લગ્ન કરવા માગે છે જેમની ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'આજે લોકો પ્રસિદ્ધિ, પૈસા અને સત્તા માટે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. તમે જેને પ્રેમ પણ નથી કરતા તેની સાથે લગ્ન કરવા અને પછી તેની સાથે વર્ષો સુધી રહેવાથી વધુ કંઈ ખરાબ નથી. અમારી ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો આ બકવાસ કરી રહ્યા છે. તેમને આ અંગે કોઈ ખ્યાલ પણ નથી. આ લોકો લગ્નને પ્લાનની જેમ જોઈ રહ્યા છે. તેઓએ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે ભેદ કરવાનું બંધ કરી દીધું છે. આ કારણે તેઓ ખુશ પણ નથી.'
નોરાએ આ ઇન્ટરવ્યુમાં ખરાબ નજર અને ઓરા વિશે પણ વાત કરી. તેણે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારો ઓર શાહરૂખ ખાનનો હોય છે.. તે આવે ત્યારે તેની આસપાસ એક પોઝિટિવ એનર્જી જોવા મળે છે.. અને નોરા પોતે પણ નજર લાગવા જેવી અને ખરાબ નજર હોવા જેવી વાતમાં પણ માને છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy