બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 05:31 PM, 13 April 2024
બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના કામથી ઈન્ડ્સ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી દીધી છે. પોતાના ડાંસથી નોરાએ મોટી મોટી એક્ટ્રેસને પાછળ છોડી દીધી છે. મડગાંવ એક્સપ્રેસમાં નોરાના કામના બધાએ વખાણ કર્યા. હાલમાં જ નોરા ફતેહીએ ખુલીને ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે બોલિવુડના કપલ્સની સાથે સાથે ફેમિનિઝમ પર પણ પોતાનો મત આપ્યો.
ફેમિનિઝમ પર કહી આ વાત
ધ રણવીર શો વખતે નોરાએ ફેમિનિઝમને લઈને પોતાના વિચાર શેર કર્યા. નોરાએ કહ્યું કે તેમને કોઈની જરૂર નથી અને તે ફેમિનિઝમ જેવા વિચારો પર વિશ્વાસ નથી રાખતા. એક્ટ્રેસનું કહેવું છે કે તે ઈચ્છે છે કે મહિલાઓ કામ પર જાય તેમનું પણ પોતાનું જીવ હોય અને ઈન્ડિપેન્ડેન્ટ બને. પરંતુ બધુ જ એક લિમિટમાં.
નોરાએ કહ્યું, "મને કોઈની જરૂર નથી. અને ફેમિનિઝમ જેવા વિચાર... હું આ બકવાસમાં વિશ્વાસ નથી કરતી. મને લાગે છે કે ફેમિનિઝમે આપણા સમાજને બર્બાદ કરી નાખ્યો છે. "
એક્ટ્રેસે પોતાની વાતને પુરી કરતા કહ્યું કે આ જે આઈડિયા છે સંપૂર્ણ રીતે ઈન્ડિપેન્ડેન્ટ થવું, લગ્ન ન કરવા, બાળક ન કરવા, જે ઘરોમાં આદમી અને મગિલાઓની આ ડાઈનેમિકના વિચાર છે ત્યાં આદમી પ્રોવાઈડર હોય છે અને મહિલા પાલન-પોષણ કરે છે. તે આ પ્રકારના લોકો પર વિશ્વાસ નથી કરતી.
નોરાએ આગળ કહ્યું કે, તેમને લાગે છે કે મહિલાઓ પાલન-પોષણ કરે છે.પરંતુ તેમને જઈને કામ કરવું જોઈએ અને પોતાનું જીવન જીવવું જોઈએ અને ઈન્ડિપેન્ડેન્ટ થવું જોઈએ. પરંતુ આ બધુ એક હજ સુધી. તેમને એક માતા, એક વાઈફ અને એક પાલન-પોષણનું પાત્ર નિભાવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.
એવી જ રીતે જેવી રીતે આદમીને પ્રોવાઈડર, કમાવનાર, એક પિતા અને પતિની રીતે પોતાનું પાત્ર નિભાવવા માટે તૈયાર રહેવું જોઈએ. નોરાએ આગળ કહ્યું કે ઘણા લોકો તેને જુના કે પારંપરિક વિચાર વાળા કહે છે. પરંતુ તેમના અનુસાર આ વિચારવાની નોર્મલ રીત છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime