બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / Politics / 'No I have not resigned but..what did Padminiba Vala say on Bharat Boghra's statement regarding resignation?
Vishal Dave
Last Updated: 12:05 AM, 9 April 2024
પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદના ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. તેવામાં ભરત બોઘરાએ પદ્મિનીબા વાળાના રાજીનામા અંગે કરેલા નિવેદનથી ચર્ચા જાગી છે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા જાડેજાના રાજીનામાને લઈ વિવાદ થયો છે
પદ્મિનીબાએ કીધુ રાજીનામું નથી આપ્યું
પદ્મિનીબાએ રાજીનામુ આપ્યુ હોવાનુ અને રાજીનામુ સ્વીકારી લીધુ હોવાનુ ભરત બોઘરાએ જણાવ્યુ છે. જ્યારે ભરત બોઘરાના દાવાને પદ્મિની બાએ નકારીને ભાજપમાંથી રાજીનામુ આપ્યુ નહી હોવાનુ જણાવ્યુ છે. જો કે તેમણે કીધુ કે તે લોકો એવું કહેતા હોય કે તેમણે રાજીનામું સ્વીકારી લીધુ છે તો મને રાજીનામું આપવામાં કોઇ વાંધો નથી. રૂપાલાના વિવાદ બાદ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના નિવેદનથી વિવાદ વધુ ઘેરાય તેવી સંભાવના છે.
16 એપ્રિલે રૂપાલા ફોર્મ ભરવા જશે
પરષોત્તમ રુપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું હતું કે, 'આગામી 16 એપ્રિલે સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જશે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.' ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh