નિવેદન / ...નહીં તો થશે ધોલાઇ, નીતિન ગડકરીનાં નિર્ભિક અવાજથી અધિકારીઓમાં ફફડાટ

Nitin Gadkari to officials work or will tell people thrash them

મોદી સરકારના કેબિનેટ મંત્રી નિતિન ગડકરી હંમેશા પોતાના નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમનું નિવેદન ભલે સરકારના હિતમાં હોય કે નાગરિકોના હિતમાં હોય. પરંતુ તેમના નિવેદનથી સરકારને નુકસાન થઈ રહ્યું હોવાનો ભાવ કેટલાંક નેતાઓ અનુભવતા હોય છે. ત્યારે એ બધી બાબતોની ચિંતા ફગાવીને નીતિન ગડકરીએ ફરી એક વખત પોતાના મતક્ષેત્રમાં એવું નિવેદન આપી દીધું છે. જેનાં કારણે સરકારી અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ