બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મોદી કેબિનેટમાં બદલાવની અટકળો, અમિત શાહને મળશે દેવેન્દ્ર ફડણવીસ, શું આ નેતાને મળશે શિક્ષણ વિભાગની કમાન?
Last Updated: 05:09 PM, 25 July 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીમાં રાજનૈતિક હલચલ તેજ થઇ ગઇ છે. દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠકને કેન્દ્રીય મંત્રિમંડળમાં સંભવિત ફેરબદલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. શિવસેના આ શાંસદને કેન્દ્રમાં જગ્યા મળી શકે છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી દિલ્હીનો રાજકીય માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી રહ્યા છે, જ્યાં તેમની મુલાકાત ગૃહમંત્રી અમિત શાહ સાથે થશે. આ બેઠકને કેન્દ્રીય મંત્રિમંડળમાં સંભવિત ફેરબદલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેને કેન્દ્રમાં જગ્યા મળી શકે છે તેવી ચર્ચા જાગી રહી છે. જો કે, આ બાબતે હજી કોઈ સત્તાવાર ઘોષણા થઇ નથી.
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી રવાના થઇ ગયા. રાજધાની દિલ્હીમાં અમિત શાહ સાથે તેમની બેઠક નક્કી છે. આ મુલાકાતે કેન્દ્રીય મંત્રિમંડળોમાં બદલાવની ચર્ચા તેજ કરી દીધી છે. સૂત્રો મુજબ, બેઠકમાં મંત્રિમંડળના સંભવિત ફેરબદલ પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન શિવસેના સાસંદ શ્રીકાંત શિંદેના નામ પર પણ વિચાર થવાની વાત સામે આવી રહી છે.
ADVERTISEMENT
સૂત્રો મુજબ, બેઠકમાં મંત્રિમંડળના સંભાવિત ફેરબદલ પર ચર્ચા થઇ શકે છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નામ પર પણ વિચાર થવાની વાત સામે આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને કેન્દ્ર સરકારમાં જવાબદારી મળી શકે છે. જો કે, સરકાર તરફથી હજી સુધી કંઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.