બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / news_detail-24722

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની મુસીબતમાં વધારો થઈ શકે છે. વડોદરા રેલ્વે સ્ટેશન પર તેમના ચાહકના થયેલા મોત મામલે સામજીક કાર્યકરે રેલ્વે એસ.પીને એક અરજી કરી છે. અને ચાહકના મૃત્યું મામલે શાહરૂખને જવાબદાર ગણાવ્યો છે.

શાહરૂખ ખાન સામે FIR નોંધવાનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે ફિલ્મ રઇસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી નિકળેલા બોલીવૂડના બાદશાહ એવા શાહરૂખ ખાન વડોદરા વાયા ટ્રેન મારફતે આવ્યા હતા. જ્યાં તેમની એક ઝલક જોવા તેમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જે દરમિયાન એક ચાહકનુ મોત થતા સામાજીક કાર્યકર્તાએ રેલ્વે એસ.પીને અરજી કરી FIR નોંધવાની માગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ