બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / neetu Kapoor in koffee with karan season 8 talked about alia and ranbir relationship

બોલિવૂડ / રણબીર-આલિયાના રિલેશન પર ઉઠ્યા સવાલ, નીતૂએ કહ્યું જે કરવું હોય કરો...

Vaidehi

Last Updated: 06:30 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૉફી વીથ કરણનાં લેટેસ્ટ એપિસોડમાં નીતૂ કપૂરે પોતાના પુત્ર રણબીર અને પુત્રવધૂ આલિયાનાં સંબંધ વિશે ચોંકાવના ખુલાસા કર્યાં. કહ્યું આલિયાની માતા અને મારો ઝઘડો થતો હોય છે...

  • કૉફી વીથ કરણનાં લેટેસ્ટ એપિસોડમાં ખુલાસા
  • નીતૂ કપૂરે આલિયા-રણબીરનાં સંબંધો વિશે વાત કરી
  • રાહાની નાની સાથે તેમની થયેલી ખટપટ વિશે પણ નીતૂએ ખુલાસા કર્યાં

કૉફી વીથ કરણની 8મી સીઝનનાં લેટેસ્ટ એપિસોડમાં નીતૂ કપૂર આવી હતી. વાતચીત દરમિયાન એક્ટ્રેસ નીતૂએ અનેક ખુલાસાઓ કર્યાં. એવા અનેક મુદાઓ પર ચર્ચા કરી જે જાણીને દર્શકો ચોંકી ઊઠ્યાં. આલિયા-રણબીરનાં સંબંધ પર તેમજ રાહા કપૂર સાથે તેમના મીઠાં અનુભવો તેમણે શૉ પર શેર કર્યાં.

રણબીર-આલિયાનાં સંબંધ પર નીતૂ કપૂર
સોશિયલ મીડિયા પર સતત રણબીર કપૂરનાં આલિયા ભટ્ટ સાથેનાં વ્યવહારને ટ્રોલ કરવામાં આવતું હોય છે. આ અંગે જ્યારે નીતૂને પૂછવામાં આવ્યું કે તેઓ કપલને મેરિડલાઈફ માટે શું સલાહ આપવા માંગે છે..ત્યારે નીતૂ કપૂરે કહ્યું કે- કંઈ જ નહીં કારણકે આજની તારીખ અને ઉંમરમાં જેને જે યોગ્ય લાગે તે તેવું કરો. બસ ખુશ રહો! તેમણે કહ્યું કે "દરેક જનરેશન અલગ હોય છે. આપણે જે સમયમાંથી પસાર થયાં છીએ, તેઓ પણ એવું જ કરે એવી આશા રાખી શકાય નહીં. તેમને ખબર છે કે શું કરવાનું છે.."

વધુ વાંચો: સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી નયનતારા સામે મુંબઈ બાદ જબલપુરમાં નોંધાઈ FIR, ભગવાન રામના અપમાનનો આરોપ, જાણો કેસ

રાહા-દાદીનો સંબંધ
શૉ દરમિયાન નીતૂ કપૂરે રાહા સાથેનાં મીઠડાં અનુભવો શેર કર્યાં.  નીતૂએ કહ્યું કે એક દિવસ હું ઘરે ગઈ અને આલિયાએ કહ્યું કે રાહા 'મમ્મા' બોલી. ત્યારે મેં કહ્યું કે "તેણે મમ્મા નહીં પણ મમ-મમ કહ્યું છે તેથી ખુશ ન થા..  "

"આલિયાની માતા સાથે મારી દલીલ થાય છે"
વાતચીત દરમિયાન નીતૂ કપૂરે રાહાની નાની સોની રાઝદાન સાથે થયેલી પ્રેમભરી ખટપટ વિશે વાત કરતાં કહ્યું કે," મારા ઘરે બાળક ઊછરી રહ્યું છે. હું હંમેશા રાહાને 'પપ્પા' બોલવા માટે મદદ કરતી રહું છું. પણ સોની રાહાને 'મમ્મા' બોલવા માટે કહેતી હોય છે." ત્યારે કરણે કહ્યું કે " એટલે કે તમારા વચ્ચે નાની ખટપટ થાય છે..."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ