બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ncert set to get deemed university status ugc working committee approved
Pravin
Last Updated: 02:31 PM, 13 September 2022
નેશનલ કાઉંસિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળશે. જેના માટે એનસીઈઆરટીએ યુનિવર્સિટી ગ્રાંટ કમિશનમાં અરજી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, યુજીસીની કાર્યકારી સમિતિએ મંજૂરી આપી દીધી છે. કાર્યકારી સમિતિએ યુજીસીના સર્વોચ્ચ નિર્ણય લેનારી શાખા છે અને શિક્ષણ મંત્રી તેની અધ્યક્ષતા કરે છે.
નેશનલ કાઉંસિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગને ડી નોવો શ્રેણી અંતર્ગત ડિમ્ડ઼઼ યુનિવર્સિટીનો દરજ્જો મળશે. એનસીઈઆરટીને જે દરજ્જો મળશે તે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટની ડિગ્રી આપવાની મંજૂરી મળશે. કાર્યક્રમની શરુઆત, પાઠ્યક્રમ સંરચના, સંચાલનના મામલામાં પણ સ્વાયત્તતા હશે. ડી નોવો ડીમ્ડ યુુનિવર્સિટી એક એવી સંસ્થા છે, જે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે એક નવી સંસ્થા સ્થાપિત કરવા માટે યુજીસીને અરજી કરી શકે છે.
વર્ષ 1961માં થઈ હતી એનસીઈઆરટીની સ્થાપના
ભારત સરકાર દ્વારા 1 જૂલાઈ 1961માં નેશનલ કાઉંસિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગની સ્થાુના સ્કૂલ શિક્ષણના મામલામાં સરકારને સહાયતા અને સલાહ આપવા માટે સોસાયટી અધિનિયમ અંતર્ગત કરવામાં આવે છે. પણ સંપૂર્ણ કાર્ય 1 સપ્ટેમ્બર 1961ના રોજ શરુ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime