બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Kishor
Last Updated: 11:02 PM, 21 May 2023
બેફામ વધતો શરીરનો વજન ભવિષ્યમાં અનેક રોગનું ઘર બની શકે છે. મોટાપાથી હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનું જોખમ રહે છે. મોટાપાથી કંટાળેલા લોકો વારંવાર વજન ઘટાડવાની રીતો શોધતા હોય છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર વજન ઘટાડવાનો કોઈ જાદુઈ રસ્તો નથી. જેને માત્ર કેલરીની ઘટ દ્વારા કાબુમાં લઈ શકાય છે. જ્યારે તમે ખાઓ છો તેના કરતાં વધુ કેલરી બર્ન કરો છો, ત્યારે શરીરમાં રહેલ અગાઉની ચરબીને બાળી બાળી તે ઉપયોગ ઉર્જા માટે કરવામાં આવે છે.
મગની દાળ શરીરની ચરબી ઘટાડવામાં મદદ રૂપ
મગની દાળ શરીરની ચરબી ઘટાડવામાં મદદ રૂપ થાય છે. આ દાળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવાથી તે ભૂખને દબાવનાર હોર્મોન કોલેસીસ્ટોકિનિન વધે છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. ઉપરાંત છાશ ઓછી કેલરીયુક્ત પીણું હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. જે ભૂખને શાંત કરે છે અને ઘટાડે પણ છે.
રાગીમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ
આ ઉપરાંત વજન ઘટાડવા રાગીનો પણ સારો એવો ફાળો હોય છે. રાગી મેથિઓનાઇન નામના એમિનો એસિડનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી તે વધારાની ચરબીને દૂર કરવામાં લાભદાયી નીવડે છે. તથા બીજી તરફ રાગીમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે ભૂખ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. બીજી તરફ અન્ય શાકભાજીની માફક કોબીજમાં ફાઈબર અને પ્રોટીન વધુ હોય છે. પ્રોટીન, ફાઇબર અને ઓછી કેલરીનું મિશ્રણ કોબીજએ પણ વજન ઘટાડવામાં માટે ખૂબ સારા પરિણામ આપી શકે છે.
વજન ઘટાડવા માટે ખાઓ આ ચીજો
વજન ઘટાડવા માટે આ ચીજોથી બનાવી રાખો દૂરી
એક્સપર્ટનું માનવું છે કે વજન ઘટાડવા માટે તમારે હેલ્ધી ડાયટની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું જરૂરી રહે છે. તમે સવારે ખાલી પેટે 1-2 ગ્લાસ પાણી પીઓ. તેનાથી મેટાબોલિઝમ વધશે. જમવાના અડધા કલાક પહેલા પેટભરીને પાણી પીઓ. તેનાથી વધારે ખાવાનું મન થશે નહીં. વધારે ઓઈલી ચીજો, બર્ગર, પિત્ઝા અને પનીર ખાવાનું ટાો. આ સિવાય ખાંડવાળી ચીજોનું સેવન ઘટાડી લો. ખાંડવાળી ચીજો વજન વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime