બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / અજબ ગજબ / સંબંધ / nagpur boy die due to heart attack while having physical relation with girlfriend
MayurN
Last Updated: 07:58 PM, 5 July 2022
સબંધ બનાવતા મળ્યું મોત
મહારાષ્ટ્રના નાગપુરના એક 28 વર્ષીય યુવકને એક હોટલમાં તેની ગર્લફ્રેન્ડ સાથે સબંધ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું હતું. મૃતકની ઓળખ અજય પારટેકી તરીકે થઈ છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં નર્સ તરીકે કામ કરતી 23 વર્ષીય ગર્લફ્રેન્ડ અને અજયે રવિવારે સાંજે સૌનેરના એક હોટેલમાં મળવાનો પ્લાન બનાવ્યો હતો.
બંને નજીકની હોટેલમાં ગયા હતા
જાણકારી અનુસાર, ઘટનાના દિવસે સાંજે લગભગ 4 વાગ્યે બંને હોટેલ પહોંચ્યા હતા. લગભગ અડધા કલાક બાદ મહિલાએ લોજના સંચાલકોને અજયની બેભાન થવાની જાણ કરી હતી. જે બાદ અજયને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. મહિલાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે અજય તેની સાથે પ્રેમ સંબંધ રાખતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો.
બંનેની મુલાકાત ફેસબુકમાં થઇ હતી
જણાવવામાં આવી રહ્યું છે કે અજય અને મહિલાની મુલાકાત ફેસબુક પર થઈ હતી અને તે બંને ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બંનેને ઘરે પણ આ સંબંધની જાણ હતી અને તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા હતા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વ્યવસાયે ડ્રાઈવર અને વેલ્ડીંગ ટેક્નિશિયન તરીકે કામ કરતા અજય છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતો અને તેમને તાવ આવ્યો હતો.
શરીર પર કોઈ નિશાન જોવા નહોતા મળ્યા
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અજયના શરીર પર કોઇ ઇજાના નિશાન નથી. જો કે, અગાઉ તેણે પોકેટ વાયેગ્રાની ગોળીઓ મેળવી લીધી હોવાની માહિતી મળી હતી. અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અજય તેના ઓવરડોઝથી મરી શકે છે. પરંતુ પોલીસે તેનો ઇનકાર કર્યો છે.
પોસ્ટમોર્ટમના રીપોર્ટ પરથી મોતનું અસલી કારણ જાણવા મળશે
સાવનેર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ પાટીલે જણાવ્યું હતું કે તેમને રૂમમાંથી કે અજયની નજીક કોઇ રેપર કે દવાનું પેકેટ મળ્યું નથી. તેણે કોઈ દવા લીધી હોવાના કોઈ પુરાવા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધી ગઈ હતી. ત્યારબાદ અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અજયના લોહીના નમૂના રાસાયણિક પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime