ધમકી / અહીં CM ભડક્યાં : આજ કાલ ખરાબ મૂડમાં છું, જતા રહેજો નહીંતર જમીનમાં 10 ફૂટ અંદર દાટી દઈશ

mp cm shivraj singh chouhan warns mafias to leave madhya pradesh or he will bury them

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માફિયા તત્વોને પ્રદેશ છોડીને જતા રહેવાની ચેતવણી આપી છે. શુક્રવારે તેઓએ કહ્યું કે આવું નહીં કરાય તો જમીનમાં 10 ફૂટ ઉંડે દાટી દેવામાં આવશે અને સાથે જ કોઈને ખબર પણ નહીં પડે. મુખ્યમંત્રી ચૌહાણે સુશાસન દિવસના અવસરે હૌશંગાબાદ જિલ્લાના બાબઈ વિકાસખંડમાં આયોજિત કાર્યક્રમમાં આ ચેતવણી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ