બ્રેકિંગ ન્યુઝ
VTV / mp cm shivraj singh chouhan warns mafias to leave madhya pradesh or he will bury them
ADVERTISEMENT

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના અંદાજમાં કહ્યું કે આજકાલ હું ખરાબ મૂડમાં છું, ગરબડ કરનારાને છોડીશું નહીં. ફોર્મમાં છે મામા. એક તરફ માફિયાઓની વિરુદ્ધમાં અભિયાન ચાલી રહ્યું છે. રસૂખનો ઉપયોગ કરવા ક્યાંક અવૈધ હથિયાર જપ્ત કરી લેવાયા છે તો ક્યાંક ભવન તૈયાર કરાયા છે. ક્યાંક ડ્રગ માફિયા..સાંભળો, મધ્યપ્રદેશ છોડી દો, નહીં તો જમીનમાં 10 ફીટ અંદર દાટી દઈશ, કોઈને ખબર નહીં પડે.
ADVERTISEMENT
"I am in a dangerous mood nowadays. I will not spare those who are involved in illegal activities. Leave, Madhya Pradesh, otherwise, I will bury you 10 feet deep and no one will know about your whereabouts," Madhya Pradesh CM SS Chouhan at an event in Hoshangabad Dist. yesterday pic.twitter.com/YvQ7SyHGdy
— ANI (@ANI) December 26, 2020
ADVERTISEMENT
સુશાસન દિવસનો મતલબ પણ સમજાવ્યો શિવરાજ સિંહે
आज #सुशासन_दिवस है। जितनी भी कल्याणकारी योजनाएँ कमलनाथ जी ने बंद कर दी थी, संबल समेत वे सभी योजनाएँ पुनः प्रारम्भ की जा रही हैं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 25, 2020
मध्यप्रदेश में अब गुंडे-बदमाशों का नहीं, कानून का राज होगा! #PMKisanYojna pic.twitter.com/pd8XQAA8CP
ADVERTISEMENT
મુખ્યમંત્રી શિવરાજે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિને અમે સુશાસન દિવસના રૂપમાં ઉજવીએ છીએ. અમારા માટે સુશાસનનો અર્થ એ છે કે જનતાને કોઈ લેન દેન વિના સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળે. અહીં ફન્ને ખાં નહીં ચાલે. અહીં ફક્ત સુશાસન જ ચાલશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.