કોરોના વિસ્ફોટ / અનલૉકમાં દેશનું પ્રસિદ્ધ મંદિર ખૂલ્યું ત્યારથી 740થી વધુ કર્મચારીઓ થયા કોરોના પોઝિટિવ, 3ના મોત

More than 740 employees have died in Corona since the country's famous temple opened in Unlock.

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીએ કરેલા ખુલાસા પ્રમાણે 11 જૂન પછી અત્યાર સુધીમાં મંદિરના કુલ 743 કર્મચારીઓને કોરોના પોજીટીવ નોંધવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 3ના મોત થઈ ચૂક્યા છે, 402 ઠીક થઈ ચૂક્યા છે જ્યારે 338 લોકો અલગ અલગ જગ્યાએ ઈલાજ હેઠળ છે.

બ્રેકિંગ ન્યૂઝ