દ્વારકા / આખરે કૃષ્ણ પર નિવેદનના વિવાદનો આવશે અંત, મોરારિ બાપુએ લીધો મોટો નિર્ણય

Morari Bapu Lord Krishna controversial statement Dwarka apologize

કૃષ્ણ અંગે નિવેદનને લઇ મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધને લઇ મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે. ત્યારબાદ આહીર સમાજની બેઠકમાં આ વિવાદનો અંત આવી ચૂક્યો છે. પરંતુ કાન્હા વિચાર મંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે. ત્યારે આખરે કૃષ્ણ પર નિવેદનના વિવાદનો અંત આવશે. મોરારિ બાપુ આજે દ્વારકાધીશની માફી માંગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ