હત્યાકાંડ / મ્યાનમારમાં સૈન્ય શાસકોએ કર્યો નરસંહાર, બૌદ્ધ મઠ પર ફાયરિંગ કરી 29 નાગરિકોને મારી નાખ્યા, માથાના ભાગે મારી ગોળીઓ

Military rulers commit genocide in Myanmar fire kills 29 civilians

મ્યાનમારમાં વિદ્રોહી સમૂહ અને સેના સમર્થિતોએ એકબીજા પર નરસંહાર કરવાના આરોપ મુક્યા છે. મઠમાં ત્રણ ભિક્ષુકો સહિત 29 લોકોના મૃત્યુ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ