બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અમુક વસ્તુઓ જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી દે છે. ઉંદર, છછૂંદર, કાળી કિડીઓ અને બિલાડી વગેરે તેમાંથી એક છે. કહેવાય છે કે ઘરમાં દિવાળીના દિવસે તેનું દેખાવવું એ વાતનો સંકેત છે કે લક્ષ્મીનું ઘરમાં આગમન થઈ ચુક્યું છે. આજ કારણ છે કે ઘરમાં વૃદ્ધ હંમેશા દિવાળીના દિવસે સાંજના સમયે દરવાજો ખુલ્લો રાખવાની સલાહ આપે છે.

ADVERTISEMENT
છછૂંદર
દિવાળીના દિવસે છછૂંદરને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીના દિવસે છછૂંદરના દર્શનથી ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે અને તેનાથી જાતકો પર ધનની વર્ષા કરે છે. તેના ઉપરાંત જીવનના દરેક કષ્ટ દૂર થાય છે.

ADVERTISEMENT
બિલાડી
ઘરમાં બિલાડીનું આગમન થવું ધન લાભનો સંકેત છે. માટે દિવાળી પર બિલાડીનું દેખાવવું લક્ષ્મીજીના આવવાનો સંકેત માનવામાં આવે છે. દિવાળીની રાત્રે બિલાડીનું દેખાવવું લક્ષ્મી આગમન અને આવનાર દિવસોમાં ધન પ્રાપ્તિનો યોગ જણાવે છે. તેની સાથે જ દિવાળી પર ઘુવડ અને છછુંદર દેખાવવું પણ શુભ સંકેત માનવામાં આવે છે.

ADVERTISEMENT
ગરોળી
દિવાળી પર ગરોળી દેખાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ગરોલી મંદિરની પાસે જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નજીકના ભવિષ્યમાં ધન મળવાનો ઈશારો છે. દિવાળીની રાત્રે જો ગરોળી દેખાય તો આખુ વર્ષ માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે.

ADVERTISEMENT
કાળી કીડી
દિવાળીના દિવસે ઘરમાં કાળી કીડી દેખાવવી શુભ સંકેત છે. જો ઘરમાં જ્યાં સોનાની વસ્તુઓ રાખી છે. તે જગ્યાથી કાળી કીડી નિકળે તો અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે સ્વર્ણાદિ ધનની વૃદ્ધિ થવાની છે. જો કાડી છતથી નિકળે તો ધન, સંપત્તિ અને ભૌતિક વસ્તુઓમાં વધારો થઈ શકે છે.

ADVERTISEMENT
ઘુવડ
દિવાળીની રાત્રે ઘુવડ જોવા મળે તો તેનો મતલબ છે કે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. માન્યતા છે કે દેવી લક્ષ્મી જ્ઞાન, સૌભાગ્ય, ધન, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી ઘરમાં દરિદ્રતા, કલેશ, ઝગડો, સંઘર્ષ, દુર્ભાગ્ય વગેરેનો નાશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.