મીની કુંભ / મહાશિવરાત્રી પર ગઢ ગીરનારની તળેટીમાં સાધુઓએ ધુણી ધખાવી, લાખો શિવભક્તો ઉમટ્યાં

Many People visit Junagadh Maha Shivratri mela

ભક્તિ, ભોજન અને ભજનનો સંગમ એટલે કે, મહાશિવરાત્રી. શિવ અને શક્તિની રાત્રી એટલે કે, શિવરાત્રી. આજે તે પાવન દિવસ છે. એટલે શિવાલયો બમ ભોલે...જય શિવ સંભોના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. લાખોની સંખ્યામાં શિવભક્તો ગીરનારની તળેટીમાં શિવના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. સાધુઓ પોતાની ધુણી ધખાવીને બેઠા છે. તો કલાકારો પોતાના સુરથી તળેટીને સંગીતમય બનાવી રહ્યા છે. મહાશિવરાત્રી પર ગઢ ગીરનારની ગોદીમાં આજે ભક્તિનો માહોલ જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ