બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / mangalwar upay if money does not last in the house then do these remedies on tuesday

જય બજરંગબલી / મંગળવારે કરી લો હનુમાન દાદાના આ 4 ચમત્કારિક ઉપાય: જીવનમાં પૈસાની જે પણ માથાકૂટ હોય એ થઈ જશે દૂર

Manisha Jogi

Last Updated: 05:00 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને સાથે કેટલાક ઉપાય જરૂરથી કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.

  • હિંદુ ધર્મમાં મંગળવારનો દિવસ ભગવાન હનુમાનને સમર્પિત
  • મંગળવારે કેટલાક ઉપાય જરૂરથી કરવા જોઈએ
  • આ પ્રકારે કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે

હિંદુ ધર્મમાં મંગળવારનો દિવસ ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ ચાલી રહી છે, તો હનુમાનજીની પૂજા જરૂરથી કરવી જોઈએ. સંકટ દૂર થાય છે અને સંકટમોચન પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર હનુમાનજીની વિશેષ કૃપા હોય તેમના જીવનમાં દુ:ખ અને પરેશાની આવતી નથી. જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને સાથે કેટલાક ઉપાય જરૂરથી કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.  

મંગળવાર ઉપાય

  • અનેક વાર વ્યક્તિ ઘણી મહેનત કરે છે, પરંતુ મનપસંદ પરિણામ પ્રાપ્ત થતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે કેટલાક ઉપાય કરવા તે લાભકારી સાબિત થાય છે. જો તમારી પાસે પૈસા નથી અથવા બનતુ કામ પણ બગડી જાય છે, તો આજે હનુમાન મંદિરમાં જઈને વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ. 
  • હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીને કેવડાનું અત્તર લગાવો. આ ઉપાય કરવાથી નાણાંકીય લાભ થશે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થવા લાગશે. 
  • હનુમાનજીની પૂજા કરતા સમયે તેમની સમક્ષ ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. જેથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા વરસાવે છે. 
  • ભગવાન હનુમાનને સંકટમોચન પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાન હનુમાન ભક્તોની પ્રાર્થના સાંભળીને તેમના તમામ સંકટ દૂર કરે છે. તમે પણ બજરંગબલીની કૃપા મેળવવા માંગો છો, તો મંગળવારના દિવસે હનુમાન મંદિર જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાષ્ટક વાંચો. આ પ્રકારે કરવાથી લાભ થશે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ