રાજનીતિ / મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેનું મોટું નિવેદન, કહ્યું- ચૂંટણી જીતવા માટે ચૂંટણી પ્રતીકની જરૂર નથી

Maharashtra CM Eknath Shinde's big statement, said- Election symbol is not needed to win elections

CM એકનાથ શિંદેએ કહ્યું કે તેમણે સરકાર બનાવવાનો નિર્ણય લીધો કારણ કે શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો ચાલુ હતા અને આગામી ચૂંટણીમાં પાર્ટીને ઓછી સફળતા મળી હોત.

બ્રેકિંગ ન્યૂઝ