બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 06:44 PM, 7 September 2022
રાધા અષ્ટમીના દિવસે મહાલક્ષ્મી વ્રતની શરૂઆત થાય છે. 16 દિવસ સુધી ચાલનારા મહાલક્ષ્મીનું વ્રત 17 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ 16 દિવસો સુધી સતત ઉપવાસ રાખવામાં આવે છે. આ દિવસોમાં દેવી લક્ષ્મીની પૂજા સંપૂર્ણ ભક્તિ અને વિધિપૂર્વક કરવામાં આવે છે.
પરંતુ પૂજાની સાથે જો આ 16 દિવસો સુધી મહાલક્ષ્મીના મંત્રોનો જાપ કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
મનોકામના માતા લક્ષ્મી કરશે પુરી
માન્યતા છે કે મહાલક્ષ્મી વ્રત સાચ્ચા દિલ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો વ્યક્તિની દરેક મનોકામના માતા જલ્દી પુરી કરે છે. સાથે તેમના ઘરે વાસ કરે છે. આ દિવસોમાં લેવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ચાલો તેના પર એક નજર કરીએ.
કરો આ મંત્રોનો જાપ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 16 દિવસના વ્રતની શરૂઆત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે. 3જી સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ ઉપવાસ 17મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 16 દિવસ સુધી સવાર-સાંજ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તેમજ પૂજા કર્યા પછી આમાંથી કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ.
જણાવી દઈએ કે આ મંત્રોના જાપ સ્ફટિક, કમલગટ્ટાની માળાથી કરો.
મહાલક્ષ્મીના ઉપાયો
દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. મા લક્ષ્મીની પૂજા કર્યા પછી તેમને 7 કોડિઓ ચઢાવો અને પછી આ કોડીઓને ઘરના કોઈપણ ખૂણામાં દબાવવાથી ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના વધી જાય છે.
મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. તેમજ ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રની સાથે ઓમ મહાલક્ષ્માય નમઃનો જાપ કરો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલ ચઢાવો અને પછી આ ફૂલને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime