બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 05:09 PM, 13 April 2024
વ્યક્તિના શરીરમાં ઘણી જગ્યા પર તલ હોય છે. પરંતુ શું પરંતુ શું તમે જાણો છો કે સમુદ્ર શાસ્ત્રમાં તલને મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે વ્યક્તિના શરીરમાં ક્યાં તલ હોવું શુભ માનવામાં આવે છે અને ક્યાં તલ હોવું અશુભ માનવામાં આવે છે.
વ્યક્તિના માથા કે લલાટની જમણી બાજુ તલ હોય તો તે તેના માટે શુભ માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવા વ્યક્તિને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો. તેની સાથે જ તે વ્યક્તિના જીવનમાં ધનનું આગમન હંમેશા બની રહે છે અને તે જીવનમાં ખૂબ જ ધન કમાય છે.
તેની સાથે જ જે વ્યક્તિને ડુંટીની ઉપર કે તેની આસપાસ તલ હોય તે વ્યક્તિ માટે તલ શુભ સંકેત આપે છે. એવા વ્યક્તિના જીવનમાં પણ ધન-ધાન્યની ક્યારેય કમી નથી થતી. સફળતા તેની પાસે ચાલીને આવે છે.
સુખ સમૃદ્ધિનો સંકેત આપે છે આ તલ
સમુદ્ર શાસ્ત્ર અનુસાર વ્યક્તિની છાતીની વચ્ચે તલ હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એવી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. તેની સાથે જ જો કોઈ વ્યક્તિના ગળાની પાસે તલ હોય તો તે વ્યક્તિ માટે તે એક શુભ સંકેત માનવામાં આવે છે. આવા વ્યક્તિના જીવનમાં ધનની કમી નથી થતી. સાથે જ વ્યક્તિને ક્યારેય કંગાલી નથી આવતી. આવા લોકો હંમેશા પૈસાથી પરિપૂર્ણ રહે છે.
વધુ વાંચો: શેર માટીની છે ખોટ? તો આજે પાંચમા દિવસે આ રીતે કરો સ્કંદમાતાની પૂજા, થશે લાભ
તેની સાથે જ જો કોઈ વ્યક્તિના નાકની જમણી બાજુ તલ હોય તો આવી વ્યક્તિ જીવનમાં ખૂબ જ ધન કમાય છે. તેની સાથે જ આ લોકો ધન કમાવવાની સાથે જ ખૂબ વધારે ખર્ચાળ પણ હોય છે. તેના ઉપરાંત જો કોઈ વ્યક્તિની જમણી હથેળી પર તલ હોય તો તે તેના માટે શુભ સમૃદ્ધિનો સંકેત હોય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime