જન્માષ્ટમી / કોરોનાના કાળ રૂપી કંસને હણવા મધ્યરાત્રીએ અવતરશે ભગવાન શ્રીકૃષ્ણ, જાણો ગુજરાતનાં મંદિરોનો હાલ

Lord Krishna will appear at midnight to hit the corona of Korna, know the condition of temples in Gujarat

પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભારતીય સંસ્કૃતિની આત્માનો આધાર છે, કૃષ્ણ જન્માષ્ટમીને લઈને કાયમથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે જેને લઈને વિભિન્ન મંદિરો પણ જન્મોત્સવને લગતી ભવ્ય તૈયારીઑ કરતાં હોય છે. જો કે આ વખતે કોરોનાના કારણે ઘણા મંદિરોમાં દર્શનાર્થીઓને પ્રવેશની અનુમતિ અપાઈ નહોતી, જો કે અમુક મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સની પરમીશન સાથે લોકોને પ્રવેશ અપાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ