બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Arohi
Last Updated: 01:15 PM, 14 August 2023
જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં મનુષ્યના જીવનમાં આવતા ઉતાર-ચડાવને લઈને વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. અમુક જગ્યા તો પશુ પક્ષીઓના દેખાવવાને પણ શુભ-અશુભ સંકેત માનવામાં આવે છે.
અમુક પશુ-પક્ષીઓ એવા હોય છે જે મનુષ્યની પ્રગતીમાં સકારાત્મક ભુમિકા નિભાવે છે. ત્યાં જ અમુક પશુ પક્ષી એવા હોય છે જેમને જોવા માત્રથી જ જાતકના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેમાંથી એક છે ગરોળી જેનું દેખાવવું ઘણી વખત આપણને શુભ કે અશુભ સંકેત આપે છે.
ત્રણ ગરોળીઓનું દેખાવવું
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમને સવારે 3 ગરોળીઓ એક સાથે જોવા મળે તો આ સંકેત છે કે તમારે જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થવાની છે. તમને ક્યાંયથી શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે.
આ સંકેત માનવામાં આવે છે કે ભવિષ્યમાં અમુક સારા પ્રોજેક્ટ્સ તમારા હાથ લાગી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે તમારા જીવનમાં ખુશી આવવાની છે.
બે ગરોળીઓને લડતા જોવી
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જો તમને પોતાના ઘરમાં બે ગરોળી એક બીજા સાથે લડતા જોવા મળે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત છે તમને જીવનમાં આવનાર કોઈ મોટા ખતરાનો. માનવામાં આવે છે કે બે ગરોળીને એકબીજામાં લડતા જોવું કોઈ પણ પ્રકારના વિવાદમાં ફસવાનો ઈશારો હોઈ શકે છે.
મંદિરમાં ગરોળીનું દેખાવવું
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમને પૂજા ઘરમાં ગરોળી જોવા મળે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. મંદિરની આસપાસ ગરોળી જોવા મળે છે કે તમને જીવનમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી નહીં થાય.
તમારી આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત બની રહેશે. તેના ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે તમને અચાનક ક્યાંકથી ધન લાભ થવાનો છે. પરંતુ જે લોકો ખરાબ આદતો ધરાવે છે તેમના માટે ઘરમાં ગરોળી જોવા મળે તે કંગાલી લાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ