બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Light & Sound Show, Sculptures of 'Those Who Never Came Out
Hiralal
Last Updated: 07:52 PM, 28 August 2021
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પરિસરનું ઉદ્ધાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું.
જલિયાવાલા બાગના કેન્દ્રીય સ્થળ તરીકે જાણાતા જ્વાલા સ્મારકને ફરી વાર બનાવાયું છે. અહીં આવેલા તળાવને લિલિ તવાળ તરીકે વિકસીત કરવામાં આવ્યું છે અને લોકોની સુવિધા માટે રસ્તો પણ પહોળો કરવામાં આવ્યો છે.
A tribute to the bravehearts who lost their lives on April 13, 1919.
— BJP (@BJP4India) August 27, 2021
Prime Minister Shri @narendramodi will dedicate renovated complex of Jallianwala Bagh Smarak to the nation on Aug 28, 2021. pic.twitter.com/PXGGS5mVNQ
જલિયાવાલા બાગની ઈમારત ઘણા લાંબા સમયથી બેકાર પડી હતી. તેનો ઉપયોગ પણ ઘણો ઓછો હતો અને તેથી ઈમારતોનો ફરી ઉપયોગ કરવા માટે ચાર મ્યુઝિમય પણ બનાવાયા છે. તેમાં તે સમયમાં પંજાબમાં થયેલી મોટી ઘટનાઓને દર્શાવવામાં આવશે.
તે ઉપરાંત જલિયાવાલા બાગમાં એક થીયેટર પણ બનાવાયું છે તેમાં 80 લોકોની બેઠકની ક્ષમતા છે. તે ઉપરાંત થિયેટરમાં ડિઝિટલ ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવશે. તેમા ગેટથી અંગ્રેજી સેનાના પ્રવેશથી માંડીને જલિયાવાલા બાગમાં બેઠેલા નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવવાની ઘટના કેદ છે.
અમે આજે તે બધાને યાદ કરી રહ્યા છીએ: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે નિર્દોષ છોકરા-છોકરીઓ, બહેનો, ભાઈઓ કે જેમ જેના સપના આજે પણ જલિયાંવાલા બાગની દિવાલો પર બુલેટના નિશાનમાં દેખાય છે. અસંખ્ય માતાઓ અને બહેનોનો સ્નેહ છીનવી લેવામાં આવ્યો હતો તે શહાદત કૂવાને છીનવી લેવામાં આવ્યો હતો. તે બધા આજે આપણે ચૂકી જઈએ છીએ. તેમણે કહ્યું કે પંજાબની બહાદુર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર ભૂમિને મારી શુભેચ્છા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime