બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / lakshmi maa puja these picture of goddess lakshmi should not be placed in the house

Astrology / ઘરની અંદર ક્યારેય ન રાખવી જોઈએ માતા લક્ષ્મીની આવી તસવીર, જાણો શું છે નિયમ

Manisha Jogi

Last Updated: 02:06 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લક્ષ્મી માતાની પૂજા માટે કેટલાક ખાસ નિયમ છે. પૂજા માટે ઘરમાં લક્ષ્મી માતાની તસવીર લગાવવામાં આવે છે. લક્ષ્મી માતાની તસવીર લગાવતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • લક્ષ્મી માતાની પૂજા માટે કેટલાક ખાસ નિયમ
  • ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ લક્ષ્મી માતાની આવી મૂર્તિ
  • લક્ષ્મી માતાની તસવીર લગાવવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી

લક્ષ્મી માતાની પૂજા માટે કેટલાક ખાસ નિયમ છે. જેથી લક્ષ્મી દેવીની પૂજા સમયે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. લક્ષ્મી માતાની પૂજા માટે ઘરમાં લક્ષ્મી માતાની તસવીર લગાવવામાં આવે છે. લક્ષ્મી માતાની તસવીર લગાવતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

ઘરમાં લક્ષ્મી માતાની આ તસવીર ના લગાવવી

  • ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી માતા ઘુવડની સવારી કરતા હો. ઘરમાં આ પ્રકારનો ફોટો લગાવવો તે અશુભ માનવામાં આવે છે. 
  • ઘરમાં લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી ઊભા હોય. ઘરમાં લક્ષ્મી માતાનો આવો ફોટો લગાવવો તે અશુભ માનવામાં આવે છે. જેની પાછળ માન્યતા રહેલી છે કે, ઘરમાં આવો ફોટો લગાવવાથી લક્ષ્મી માતા ઘરમાંથી ઝડપથી બહાર નીકળી જશે. 
  • ઘરમાં લક્ષ્મી માતાની ખંડિત મૂર્તિ અથવા તસવીર ના લગાવવી જોઈએ. નહીંતર ઘરમાં ગરીબી તથા સમસ્યા આવી શકે છે. 
  • લક્ષ્મી માતા કમળના ફૂલ પર બિરાજમાન હોય અને સોનાના સિક્કાનો વરસાદ કરતા હોય તેવી તસવીરને શુભ માનવામાં આવે છે. 

વધુ વાંચો: રામલલ્લાના સ્વાગત માટે તમે પણ ફરકાવી હોય ભગવો ધ્વજ તો જાણી લો નિયમ, ઉત્સાહ-ઉત્સાહમાં ન કરતાં ભૂલ

  • ઘરમાં લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી માતા આશીર્વાદ પ્રદાન કરતા હોય. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ