બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Manisha Jogi
Last Updated: 01:45 PM, 21 January 2024
ભગવાન રામ 500 વર્ષ પછી અયોધ્યા આવી રહ્યા છે. ઘર ઘરમાં ભગવો ધ્વજ ફરકી રહ્યો છે. ઘણા લોકો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરની છત પર ભગવો ધ્વજ લહેરાવશે. ધ્વજ ફરકાવતા પહેલા, તેના નિયમો જાણવા જરૂરી છે. ભારતભરમાં લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી કરી રહ્યા છે.
ભગવાન કરશે રક્ષણ
કોઈપણ ધાર્મિક તહેવાર દરમિયાન ઘરની છત પર ધ્વજ અથવા તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. જેથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે તથા સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ભગવાન ઘરની રક્ષા કરે છે.
છત પર કેવો ધ્વજ લગાવવો
ઘરની છત પર ધ્વજ લગાવતા સમયે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. ધ્વજ કાળો, લીલો કે વાદળી રંગનો ન હોવો જોઈએ. ધ્વજનું કાપડ આખું હોવું જોઈએ, ક્યાંય પણ કાણું કે ફાટેલું ના હોવું જોઈએ.
વધુ વાંચો: વર્ષ 2025 સુધી ચિંતા કરવાની જરૂર નથી! આ રાશિના જાતકોને ખૂબ ધન અપાવશે શનિ
આટલા દિવસ પછી બદલવો ધ્વજ
ઘરમાં ધ્વજ લગાવો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધ્વજનું કાપડ ફાટેલું ના હોવું જોઈએ. હળવા રંગના કાપડનો ઉપયોગ કરવો જોઈએ. ધ્વજ દર અઠવાડિયે અથવા 10 દિવસ પછી બદલવો જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ