બ્રેકિંગ ન્યુઝ
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ
'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ
અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે
Last Updated: 08:08 PM, 30 April 2024
રાજયમાં રોજબરોજ માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આજે રાજ્યના જુદા જુદા શહેરોમાં ગંભીર અકસ્માતની ઘટના બની જેમાં 7 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું છે.
ADVERTISEMENT
ગાંધીનગરના ખોરજ ગામે પેટ્રોલ પંપ પાસે રોડ ક્રોસ કરતા દંપતીને વાહનચાલકે ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત થયુ હતું.
ADVERTISEMENT
મોરબી જિલ્લાના હિરાપર ગામના પાટીયા નજીક કાર પલટી જતા 2 દર્શનાર્થીના મૃત્યુ થયા છે, દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના બારોટ પરીવારના 7 સભ્યોમાંથી 5 સભ્યોને ઈજા પહોચી હતી જ્યારે 2 સભ્યોના મૃત્યુ થયા હતા
અમદાવાદના નારોલમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. વિશાલા હાઇવે પર ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધા. ગંભીર અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે. રોંગ સાઇડમાં આવી રહેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જયો હતો. અકસ્માત કરી ડમ્પર ચાલક નાસી છુટયો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતા. તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગરના સંતરામપુરમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં 2 સગા ભાઈ સહિત 3 લોકોના મોત થયા. 2 સગાભાઈના ઘટનાસ્થળે મોત થયા જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું. યુવકોના મોતને લઈને ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
વાંચવા જેવું: કોવિશીલ્ડ રસી લીધી હોય તો ડૉક્ટરની આ સલાહ માનજો, જાણો ડૉ.તુષાર પટેલે શું કહ્યું
મહીસાગરના સંતરામપુરમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં 2 સગા ભાઈ સહિત 3 લોકોના મોત થયા. 2 સગાભાઈના ઘટનાસ્થળે મોત થયા જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું છે. યુવકોના મોતને લઈને ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT