દુઃખદ / ગુજરાતના દિગ્ગજ સાહિત્યકાર કુંદનિકાબહેન કાપડીયાની ચિરવિદાય, ઋષિતુલ્ય નંદીગ્રામ આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા

kundanika kapadia famous gujarati novelist died at nandigram

સાત પગલાં આકાશમાં નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ