બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / krushna abhishek left the kapil sharma show know why

મનોરંજન / કપિલ સાથે મતભેદના કારણે કૃષ્ણા અભિષેકે છોડ્યો 'ધ કપિલ શર્મા શો'? જાણો શું છે અસલી કારણ

Arohi

Last Updated: 02:50 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપનાનું કેરેક્ટર કરી રહેલા કૃષ્ણા હાઉસહોલ્ડ મેન બની ગયા હતા. કૃષ્ણા પોતે પણ માને છે કે કૃષ્ણાના કેરેક્ટરે તેમને એક અલગ ઓળખ અપાવી છે. કૃષ્ણાએ જણાવ્યું કે કોન્ટ્રાક્ચુઅલ ઈશ્યુના કારણે તેમને આ શોમાંથી બહાર થવું પડ્યું છે.

  • કૃષ્ણા અભિષેકે છોડ્યો કપિલ શર્મા શો 
  • જાણો શું છે શો છોડવા પાછળનું કારણ 
  • સપનાના કેરેક્ટરે અપાવી હતી નવી ઓળખ 

કૃષ્ણા અભિષેક ધ કપિલ શર્મા શો સાથે શા માટે ન જોડાયો તેનું કારણ સામે આવી ગયું છે. ખબર છે કે કપિલ શર્મા શો સપ્ટેમ્બરથી તમારી ટીવી સ્ક્રીન્સ પર વાપસી કરશે. ફેન્સને ફરીથી લાફ્ટરનો ડબલ ડોઝ મળશે. પરંતુ તેની સાથે જ દર્શકોની વચ્ચે ક્યાંકને ક્યાંક નિરાશા પણ છે. કારણ કે કૃષ્ણા અભિષેક આ શોમાં જોવા નહીં મળે. ઘણી અટકળો લગાવવામાં આવી અને છેલ્લે કૃષ્ણાએ પોતે જ આ રાઝ પરથી પડદો ઉઠાવી દીધો છે કે તે આ શોના આવનાર સીઝનનો ભાગ કેમ નથી બની રહ્યો. 

શોમાં નહીં જોવા મળે સપનાનું પાર્લર 
સપનાના કેરેક્ટરથી કૃષ્ણા હાઉસહોલ્ડ નેમ બની ગયા હતા. શોમાં પણ બધા સપનાના કેરેક્ટરને મિસ કરશે. કૃષ્ણા અભિષેકે પોતાની કોમિક ટાઈમિંગથી શોમાં અલગ જ ચાર્મ લાવી દીધો હતો. કૃષ્ણા પોતે પણ માને છે કે કૃષ્ણાના કેરેક્ટરે તેમને એક અલગ ઓળખ અપાવી છે. કૃષ્ણાએ જણાવ્યું કે કોન્ટ્રાક્ચુઅલ ઈશ્યુના કારણે તેમને આ શોમાંથી બહાર થવું પડ્યું છે. તે પોતે પણ આ અવસરને મિસ કરશે. 

ફીસના કારણે છોડ્યો શો? 
શો સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ જણાવ્યું કે- "શોના મેકર્સ અને કૃષ્ણાએ ખૂબ પ્રયત્ન કર્યો કે વસ્તુઓ ઠીક થઈ જાય. સૌથી મોટુ કારણ તેમની ફીસ હતી. શોના મેકર્સ અને તેમની વચ્ચે પૈસાની દિક્કત આવી રહી હતી. દેના કારણે તેણે શોમાંથી બહાર થવું પડ્યું, જોકે અમે બધા પણ દુઆ કરી રહ્યા છીએ કે આ મુશ્કેલીઓ દૂર થઈ જાય અને કૃષ્ણા શોમાં પરત આવી જાય. પરંતુ આપણે લોકોનું હાલ કંઈ ન કહી શકીએ."

કૃષ્ણા અને કપિલ શર્મા વચ્ચે થયો મતભેદ? 
આ વચ્ચે એવી પણ અફવાઓ આવી રહી હતી કે કૃષ્ણા અભિષેક અને કપિલ શર્માની વચ્ચે મતભેદના કારણે તેણે શો છોડ્યો. આ વાત પર સોર્સે કહ્યું કે, "આ બિલકુલ બકવાસ વાત છે. કૃષ્ણા મોનિટરી ડિફરન્સના કારણે શો નથી કરી શકતો. કપિલ આ શોના પ્રોડ્યુસર નથી. તેની પોતાની પણ એક ફી નક્કી છે. તેમના અને કૃષ્ણાની વચ્ચે મતભેદની વાત બિલકુલ બેસલેસ છે. આ બધી પૈસાની વાત છે. કપિલ અને કૃષ્ણા એક બીજાની ખૂબ રિસ્પેક્ટ કરે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ