સંયોગ / ગ્રહણ યોગ કોને કહેવાય? સૂર્ય અને ચંદ્ર ગ્રહણની ખરાબ અસરને દૂર કરવા કરો આ ખાસ ઉપાય

Know the effects of Surya and Chandra Grahan Yog

જ્યોતિષશાસ્ત્રમાં બે ગ્રહ પ્રકાશમય માનવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય-રાહુ અને ચંદ્ર-રાહુની યુતિથી ગ્રહણ યોગ બને છે. જે જાતકોની જન્મકુંડળી સૂર્ય-રાહુ કે ચંદ્ર-રાહુ સાથે હોય કે સૂર્ય-કેતુ કે ચંદ્ર-કેતુ સાથે હોય તો ગ્રહણયોગ બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ