રાજકોટ / સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના દીર્ઘાયુ માટે લોકગાયક કિર્તિદાન ગઢવીની પ્રાર્થના, પાઠવ્યો વીડિયો સંદેશ

kirtidan gadhvi pray for lata mangeshkars video message

બોલીવૂડના સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાતા Lata Mangeshkar ને કોવિડ પોઝિટિવ આવતા હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. તેઓ હાલ ICU માં દાખલ છે.ત્યારે ગુજરાતના લોક ગાયક કિર્તિદાન ગઢવીએ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ