બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Kejriwal was given a clean chit by the court
Ronak
Last Updated: 03:38 PM, 11 August 2021
CM @ArvindKejriwal ji has been discharged by Court in fabricated CS assault case. सत्यमेव जयते https://t.co/Ne3ATrVUsI
— Manish Sisodia (@msisodia) August 11, 2021
દિલ્હીમાં મુખ્ય સચિવ સાથે મારામારી થવા મુદ્દે અરવિંદ કેજરીવાલને કોર્ટ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે. તો બીજી કેજરીવાલે સત્યની જીત તઈ તેવો ઉલ્લેખ કર્યો છે.
ટ્વીટર પર કહ્યું સત્યમેવ જયતે
સમગ્ર મામલે મનીષ સિસોદિયા દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. જેમા તેમણે માહિતી આપી કે દિલ્હીના મુખ્યમંત્રી પર લાગેલા આરોપોને લઈને કોર્ટ દ્વારા તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે. જે ટ્વીટ પર કેજરીવાલે સત્યમેવ જયતેની કોમેન્ટ કરી છે.
ઉપ મુખ્યમંત્રીએ યોજી પ્રેસ કોન્ફરન્સ
પ્રેસ કોન્ફરન્સ કરીને મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. કેજરીવાલ પર મારામારીના ષડયંત્રના આરોપો લાગ્યા હતા. જે બધાજ આરોપો કોર્ટ દ્વારા આજે નકરા દેવામાં આવ્યા છે. સાથેજ ઉપ મુખ્યમંત્રી સિસોદિયાએ એવું પણ કહ્યું કે અમે પહેલા દિવસથી કહેતા હતા આ આરોપો મુખ્યમંત્રી કેજરીવાલ સામે એક ષડયંત્ર છે.
મોદી સરકાર પર કર્યા પ્રહાર
વધુંમાં મનીષ સિસોદિયાએ મોદી સરકાર સામે પ્રહાર કરતા કહ્યું કે કોર્ટમાં આજે સાબિત થઈ ગયું કે ભાજપ દ્વારા દિલ્હી સરકારને પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે કેજરીવાલ પર મારામારીનો ખોટો કેસ દાખલ કર્યો હતો. જેથી તેમના ઓફિસ પર તેમજ તેમના ઘરે પોલીસ દ્વારા રેડ પણ કરવામાં આવી હતી.
આઈપીએસ ઓફિસરે લગાવ્યા હતા આરોપ
ઉલ્લેખનીય છે કે 19 ફેબ્રુઆરી 2018ના રોજ અંશુ પ્રકાશ સીએમ કેજરીવાલના આવાસ સ્થાને ગયા હતા. અંશું પ્રકાશ 1986ની બેચના આઈપીએસ છે. જેમણે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે તેમની સાથે મારામારી કરી હતી. જોકે હાલ કોર્ટ દ્વારા આ મુદ્દે કેજરીવાલને કલ્ની ચીટ આપી દેવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime