બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:41 PM, 2 December 2025
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર-પૂર્વ દિશાનું વિશેષ મહત્વ છે. તેને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિશામાં શુભ તસવીરો, પ્રકાશની વસ્તુઓ, પ્રાર્થના ખંડ અને અમુક છોડ હોવા ખૂબ જ ફાયદાકારક મનાય છે. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સમૃદ્ધિ વધે છે. આથી ઉત્તર અને પૂર્વ દિશામાં અમુક છોડ લગાવવા જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે અને જીવનમાં પ્રગતિના નવા દરવાજા પણ ખુલી શકે છે. ચાલો તે વિશે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્રાસુલા પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ મનાય છે. તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું બેસ્ટ મનાય છે. જો તેમ શક્ય ન હોય તો તમે ક્રાસુલા પ્લાન્ટને ઉત્તર અથવા પૂર્વ દિશામાં પણ મૂકી શકો છો. આ છોડને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઘરમાં આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. ઉત્તર કે પૂર્વ દિશામાં ક્રાસુલા છોડ રાખવાથી પણ વાસ્તુ દોષોથી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.