બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કરવા ચોથ ફળશે કે બગડશે? બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ, નસીબ મારશે પલટી

photo-story

6 ફોટો ગેલેરી

Karwa Chauth 2025 / કરવા ચોથ ફળશે કે બગડશે? બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ, નસીબ મારશે પલટી

Last Updated: 10:37 AM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કડવા ચોથ પર તમામ ગ્રહોની વિશેષ સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ તમામ ગ્રહોના કારણે ઘણી રાશિઓનો સારો સમય શરૂ થવાનો છે જેનાથી તેમને આર્થિક લાભ પણ મળશે.

1/6

photoStories-logo

1. ગ્રહોનો અદભૂત સંયોગ બનશે

પંચાગ પ્રમાણે કડવા ચોથ દર વર્ષે કાર્તિક મહિનાની ચતુર્થીની તિથીને ગણવામાં આવે છે. કડવા ચોથને કરક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. જ્યોતિર્વિદો પ્રમાણે, કડવા ચોથ પર આ વખતે ગ્રહોનો અદભૂત સંયોગ બનશે. જો કે આ દિવસે શનિ મીન રાશિમાં રહેશે, ગુરુ અને ચંદ્રમા મિથુન રાશિમાં રહેશે. આ સાથે જ શુક્ર સૂર્ય કન્યા રાશિમાં એક સાથે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કૃતિકા નક્ષત્રમાં પૂજન

આ વખતે કૃતિકા નક્ષત્રમાં પૂજન થશે. આ પર્વ શુક્રવારના દિવસે છે જેથી તમામ વ્રત વાળી મહિલાઓને ગણેશ ભગવાન અને માતા લક્ષ્મી બન્નેના આશીર્વાદ પણ મળશે. ઠીક આના એક દિવસ બાદ શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે, કડવા ચોથ પર ગ્રહોની બદલાી સ્થિતિથી ઘણી રાશિઓનો રાશો સમય શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેષ

મેષ રાશિ માટે કડવાચોથ સંબંધોમાં મજબૂતાઈ લઈને આવશે. દાંપત્ય જીવનમાં સંબંધો ગાઢ બનશે. સંબંધોમાં આવેલી ખારાશ દૂર થશે અને વધુ ગાઢ બનશે. આર્થિક બાબતે પણ સુધારો જોવા મળશે. કામકાજમાં વ્યસ્ત લોકો પણ પરિવારને સમય આપી શકશે. અવિવાહિત લોકોને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કર્ક

કર્ક રાશિ વાળા લોકો માટે કડવાચોથ શુભ રહેશે. જો પહેલા કોઈ મતભેદ ચાલી રહ્યો હતો તો તે હવે ખતમ થઈ જશે. જે લોકો જીવન સરળ કરવા માગે છે એમને સારા પરિણામ મળશે. કોઈ સપનુ પુરુ થઈ શકે છે. આર્થિક લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મીન

મીન રાશિના જાતકો માટે કડવાચોથ નવી શરૂઆતના સંકેત છે. સંબંધો ગાઢ બનશે. ગેરસમજણો દૂર થશે. અવિવાહીત લોકો માટે સારા સમાચાર આશે. કાર્યસ્થળ પર સન્માન મળશે. પરિવારનો સહયોગ મળશે. ઘરમાં કોઈ શુભ આયોજનની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ક્યારે ઉજવાશે કડવાચોથ?

કડવાચોથ 10 ઓક્ટોબરે મનાવવામાં આવશે, જેમાં પૂજન અને કથા સાંભળવાનો સમય સાંજે 5 વાગી ને 57 મિનિટથી લઈ 7 વાગ્યે ને 11 મિનિટ સુધીનો છે. વ્રત રાખવાનો સમય સવારે 6 વાગી ને 19 મિનિટથી શરૂ થઈ રાત્રે 8 વાગી ને 13 મિનિટ સુધી રહેશે. ચંદ્રોદય, એટલે કે ચંદ્રદેવના દર્શનનો સમય રાત્રે 8 વાગી ને 13 મિનિટે રહેશે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Karwa Chauth 2025 Indian Festivals Hindu Rituals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ