બોલિવૂડ / રાજીવ કપૂરના નિધન બાદ કપૂર ખાનદાને લીધો મોટો નિર્ણય, આ કામ નહીં થાય

kapoor family done big announcement on rajiv kapoors death

દિવંગત બોલિવૂડ અભિનેતા રાજ કપૂરનાં નાના દીકરા રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીનાં રોજ હૃદયનાં હુમલાને લીધે નિધન થયું હતુ. કપૂર પરિવાર જેનાંથી ખૂબ દુખી છે. ત્યારે રાજીવ કપૂરનાં નિધન બાદ કપૂર પરિવારે મોટો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ