બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Jyotish Shastra mangal grah gochar 2024 april mars to transit in Pisces

જ્યોતિષ શાસ્ત્ર / મીનનું થશે મંગળ ગોચર, સાવધાન રહે આ 5 રાશિના જાતકો, નહીંતર થઇ શકે છે અમંગળ

Last Updated: 12:13 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangal Gochar 2024: મંગળ ગ્રહ 23 એપ્રિલ મંગળવારે સવારે 8.52 મિનિટ પર મીન રાશિમાં ગોચર કરશે. આ મંગળ ગોચરથી 5 રાશિના લોકોના જીવનમાં અમંગળ થઈ શકે છે. તેમની લાઈફ અને હેલ્થ પર ખરાબ પ્રભાવ થઈ શકે છે.

ભૂમિ પુત્ર કહેવાતા ગ્રહ મંગળનું રાશિ પરિવર્તન એપ્રિલમાં થવા જઈ રહ્યું છે. મંગળ ગ્રહ 23 એપ્રિલ મંગળવારે સવારે 8.52 મિનિટ પર મીન રાશિમાં ગોચર કરશે. તે 1 જૂન શનિવારે બપોરે 3.51 મિનિટ સુધી તેમાં બિરાજમાન રહેશે. ત્યાર બાદ તે મીન રાશિથી નિકળીને મેષ રાશિમાં ગોચર કરશે. 

આ 5 રાશિના લોકો માટે મંગળનું ગોચર 'અમંગળ'
મેષ 

મીનમાં મંગળના આવવાથી મેષ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ થઈ શકે છે. તમે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીં તો બીમાર પડી શકો છો. તમને ફિવર થઈ શકે છે અથવા તો શરીરમાં દુખાવો થઈ શકે છે. જો તમે કોઈ યાત્રા પર જવાના છો કે વાહન ચલાવો છો તો સાવધાન રહેવાની જરૂર છે. માર્ગ દુર્ઘટનાની આશંકા થઈ શકે છે. 

સિંહ 
મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ જ પડકાર ભર્યું રહેવાનું છે. કાર્યસ્થળ પર કામનું પ્રશર વધી શકે છે. કોઈ એવું કામ મળી શકે છે જે તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. કામના પ્રશર અને સ્ટ્રેસ તમને બીમાર કરી શકે છે. તમારા અંદર એનર્જીની કમી આવી શકે છે. તમે ભોજન પર ધ્યાન આપો. 

કન્યા 
મંગળનું ગોચર તમારા વૈવાહિક જીવનમાં ઉથલ પાથલ મચાવી શકે છે. બની શકે છે કે આ સમયે તમારા દાંપત્ય જીવનમાં કોઈ ત્રીજા શખ્સનો હસ્તક્ષેર થાય જેના કારણે તમારૂ સુખ-ચેન છિનવાઈ શકે છે. તેના કારણે તમને જીવનસાથી સાથે વાદ વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે. સંયમની સાથે કામ કરો અને જીવસાથીની સાથે સારૂ વર્તન કરો. 

મકર 
જો તમે પ્રેમ સંબંધમાં છો તો મંગળ ગોચરના કારણે તમારી લવ લાઈફ પર નકારાત્મક પ્રભાવ થઈ શકે છે. આ સમયે પાર્ટનરની સાથે વાદ વિવાદ થઈ શકે છે. આ સ્થિતિને સંયમની સાથે સંભાળવાની જરૂર છે. નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. તમને સમસ્યાઓના સમાધાન પર ફોકસ કરવું જોઈએ. એવું કંઈ ન કરો કે સંબંધ તૂટી જાય. 

વધુ વાંચો: ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે બની રહ્યાં છે અદભુત સંયોગ, અપનાવો આ ઉપાય, ભરાશે ધનના ભંડાર

કુંભ 
જે લોકો શિક્ષા અને પ્રતિયોગિતાઓ સાથે જોડાયેલા છે તેમના માટે મંગળનું ગોચર મુશ્કેલી ઉભી કરી શકે છે. તમારી શિક્ષામાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. તેમાં સ્વાસ્થ્ય પણ એક મોટુ કારણ હોઈ શકે છે. આ સમય દરમિયાન તમારી તબીયત ખરાબ થઈ શકે છે. જેનાથી અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે. શિક્ષા અને પ્રતિયોગિતામાં ઈચ્છા અનુસાર સફળકા પ્રાપ્ત કરવી મુશ્કેલ રહેશે. આંખ સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Mangal Gochar 2024 jyotish shastra mars transit જ્યોતિષ શાસ્ત્ર મંગળ ગોચર jyotish shastra
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ