બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Chaitra Navratri 2024 3rd day upay for maa durga will shower blessing for family

Chaitra Navratri 2024 / ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે બની રહ્યાં છે અદભુત સંયોગ, અપનાવો આ ઉપાય, ભરાશે ધનના ભંડાર

Arohi

Last Updated: 08:29 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2024: આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજના દિવસે આ ખાસ ઉપાય કરવાથી માતા દુર્ગાની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનની દરેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

આજે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયા તિથિ અને ગુરૂવારનો દિવસ છે. તૃતીયા તિથિ આજે બપોર બાદ 3.04 વાગ્યા સુધી રહેશે. આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. 

આજે ગણગૌર વ્રત પણ છે. દરેક વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયાએ ગણગૌરનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે પરણિત સ્ત્રીઓ પાતાના પતિની લાંબી ઉંમર માટે પોતાના સુખ-સૌભાગ્ય માટે વ્રત કરે છે. માટે ગણગૌરના આ તહેવારને સૌભાગ્ય તૃતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન શિવ અને માતા ગૌરી એટલે કે પાર્વતીજીની પૂજા કરવાનું વિધાન છે. 

તેના ઉપરાંત તમને જણાવી દઈએ કે આજે મત્સ્ય જયંતી પણ છે. ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારના દિવસને મત્સ્ય જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. આજના જ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને સૃષ્ટિનું કલ્યાણ કર્યું હતું. 

કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને જળ-જંતુઓ કે જળતત્વથી હારનાર દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. સાથે જ આ વ્રતને કરવાથી સુખ-સૌભાગ્ય, આરોગ્ય, પ્રેમ અને ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે. 

પરિવાર પર મુશ્કેલી ન આવે તેના માટે 
તમારા પરિવાર પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તેના માટે આજે પાંચ ગુલાબના ફૂલને ગાયત્રી મંત્ર વાંચી ડોઢ મીટર સફેદ કપડામાં બાંધીને નદીમાં પ્રવાહિત કરી દો. 

સારા સ્વાસ્થ્ય માટે 
જો તમે જીવનમાં આરોગ્ય મેળવવા માંગો છો તો પોતાના જીવનને ખુશીઓથી ભરવા માંગો છો તો આજના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય સ્વરૂપના દર્શન કરો. સાથે જ બે માછલીના જોડાવી તસ્વીર લગાવો. 

દેવા મુક્તિ માટે 
જો તમે દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આજે 5 સફેદ કોડિયો લઈ તેને લાલ કપડામાં બાંધીને માતાજીના મંદિરમાં ચડાવો અને માતાજીની વિધિવિધાન પૂર્વક પૂજા કરો. પૂજા બાદ તે લાલ કપડાને ઉઠાવીને પોતાની સાથે ઘરે લઈ આવો અને પોતાની તિજોરીમાં મુકી દો. 

ધન-સંપત્તિ વધારવા માટે 
જો તમે પોતાની ધનસમ્પત્તીમાં વધારો કરવા માંગો છો કે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો પીળી કોડી અને પારિજાત છોડના મૂળને કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીવથી પૂજન કરીને ધારણ કરો. અથવા તો પોતાની પાસે રાખો તેનાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. 

બિઝનેસમાં સફળતા માટે 
જો તમે પોતાના બિઝનેસમાં સફળતા મેળવવા માંગો છો તો આજે સ્નાન બાદ સ્વચ્છ કપડા પહેલી માતા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરો અને પૂજા સમયે એક એકાક્ષી નારિયેળ લઈને તેના પર સાત વખત નાળાછડી લપેટીને માતાજીને અર્પિત કરો. 

વધુ વાંચો: નવરાત્રીમાં વ્રત ન કરી શકતા હોવ તો કરો આ 3 ઉપાય, ઉપવાસ જેટલું જ મળશે પુણ્ય

દાંપત્ય જીવનમાં ખુશી માટે 
જો તમે પોતાના દાંપત્ય જીવનમાં ખુશી લાવવા માંગો છો પોતાના સુખમાં વધારો કરવા માંગો છો તો કમલગટ્ટાને પીસીને દેશી ઘીની સફેદ બરફી મિક્સ કરીને 21 આહુતી આપો. તેનાથી તમારા દાંપત્ય જીવન ખુશીઓ આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ