બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 12:02 PM, 31 October 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે માર્ગી અને વક્રી પણ થતા રહે છે. ગ્રહોની ચાલમાં ફેરફારનો સીધો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. જ્યોતિષમાં દેવગુરૂ કહેવાતા બૃહસ્પતિ ગ્રહ ચાલ બદલશે.
આ સમયે વક્રી ચાલી રહેલ ગુરૂ ગ્રહ 31 ડિસેમ્બર 2023થી માર્ગી થશે. ગુરૂની સીધી ચાલનો પ્રભાવ બધી 12 રાશિના લોકોના જીવન પર પડશે. સુખ, સૌભાગ્ય અને ઐશ્વર્યના દાતા ગુરૂ માર્ગી થવાથી 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપશે.
આ જાતકોને વર્ષ 2024ની શરૂઆતથી જ આકસ્મિક ધનલાભ અને સુખ-સમૃદ્ધિ મળશે. આ લોકો પર ગુરૂ ગ્રહનો ખાસ આશીર્વાદ રહેશે. આવો જાણીએ આ લકી રાશીઓ કઈ છે.
મિથુન
મિથુન રાશિ વાળાને દેવગુરૂ બૃહસ્પતિના માર્ગી થવાનો છે અને લાભની રીતે શુભ સાબિત થઈ શકે છે. આ લોકોની ઈનકમમાં વધારો થઈ શકે છે. સાથે જ આવકનો નવો સોર્સ બની શકે છે. ત્યાં જ તમને અચાનકથી અમુક મામલામાં લાભ થઈ શકે છે.
આ પ્રકારે ભરપૂર ધન રહેવાથી તમે આરામદાયક જીવન જીવશો. તમને જીવનસાથીનો પણ સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. વૈવાહિક જીવનમાં પહેલાથી વધારે ખુશીઓ આવશે. નોકરીયાત લોકોને પ્રમોશન અને ઈચ્છા અનુસાર ટ્રાન્સફર મળી શકે છે.
કર્ક
કર્ક રાશિના લોકોને માર્ગી ગુરૂ ખૂબ જ લાભ આપશે. ખાસ રીતે કરિયરના કેસમાં ગુરૂની સીધી ચાલ તમારા માટે ખૂબ જ શુભ છે. તમને અચાનક મોટુ પદ મળી શકે છે. લાંબા સમયથી જે પદોન્નતિ મેળવવા માંગો છો તે પૂરી થશે.
તમારી આજીવિકાના સંસાધનોમાં વૃદ્ધિ થશે. જો તમે વ્યાપારી છો તો તમારા વ્યાપારમાં મહેનતનું ફળ મળશે. કોઈ મોટી સફળતા મળશે. કહી શકાય કે કરિયરના મામલામાં ઘણા પ્રકારના અવસર તમને મળી શકે છે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે.
ધન
ગુરૂ ગ્રહની સીધી ચાલથી ધન રાશિના લોકોને ખાનગી જીવનમાં પણ લાભ મળશે. તમને સંતાન સુખ મળશે. નવ વિવાહિતોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ તમને આ સમયમાં આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થશે. પરિજનોની સાથે પણ તમારા સંબંધ પહેલા કરતા વધારે મજબૂત થશે. પ્રેમ-સંબંધોમાં સફળતા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime