બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Jailed accused Narayan Sai in Surat rape case bail plea rejected, Asaraman moved forward

કોર્ટનો ઝટકો / સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આરોપી નારાયણ સાંઈ જામીન અરજી ફગાવાઈ, આસારામને કર્યા હતા આગળ

Vishal Dave

Last Updated: 05:35 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નારણસાંઈની પિતા આસારામને મળવા માટેની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. નાદુરસ્ત તબિયત નું કારણ દર્શાવી તેમજ ઉંમરલાયક પિતાનું પોતે એક માત્ર પુત્ર સંતાન હોવાની વાત આગળ ધરીને હંગામી જામીન માંગતી અરજી કરી હતી

દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં બંધ નારણસાંઈની પિતા આસારામને મળવા માટેની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.  નાદુરસ્ત તબિયત નું કારણ દર્શાવી તેમજ ઉંમરલાયક પિતાનું પોતે એક માત્ર પુત્ર સંતાન હોવાની વાત આગળ ધરીને  હંગામી જામીન માંગતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરાઇ હતી... જેને પુરાવાનો અભાવ અને અમુક ત્રુટિને કારણે રદ  કરવામાં આવી.... હાઇકોર્ટ દ્વારા આજે આ અરજી ફગાવી દેવામાં આવી હતી.. જેને પગલે અરજી પરત ખેંચવામાં આવી હતી.. 

આ પણ વાંચોઃ હિટ એન્ડ રનના આરોપી કુશ પટેલને સાંસદ મેડમ પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા: કહ્યું- આ તો જિંદગીનો અનુભવ છે

આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને તેણે હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે. ત્યારે નારાયણ સાઈએ પોતાના પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી અને તેમને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી 20 દિવસના હંગામી જામીન હાઇકોર્ટ સમક્ષ માગ્યા હતા. 

કોર્ટે કહ્યુ હતું કે આશારામને હવે સારવારમાંથી ડિસ્ચાર્જ કરી જેલમાં મોકલી દેવાયા છે.. કોર્ટના કડક વલણ બાદ નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી હતી. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ