બ્રેકિંગ ન્યુઝ
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયાથી બહાર થઈ ગયા છે. હકીકતે વિરાટ કોહલી બીજી વખત પિતા બની ગયા છે જેના કારણે તેમની ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝથી બહાર થવું પડ્યું હતું. હવે બધાના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું વિરાટ કોહલી આઈપીએલ 2024 માટે અવેલેબલ રહેશે?
ADVERTISEMENT
Sunil Gavaskar gives a cheeky comment yesterday, "Maybe Virat Kohli will miss IPL too". [NDTV]#ViratKohli #IPL2024 #SunilGavaskar pic.twitter.com/aSdUnn10IE
— CricVipez (@CricVipezAP) February 27, 2024
ADVERTISEMENT
હલે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલીને લઈને એક એવું નિવેદન આપ્યું છે જેનાથી ફેંસનું દિલ તૂટી શકે છે. કારણ કે ફેંસ આશા રાખીને બેઠા છે કે વિરાટ કોહલી આઈપીએલ 2024માં થવા જઈ રહેલી આરસીબી અને સીએસકેની પહેલી મેચમાં રમી શકે છે.
Latest picture of Virat Kohli and Vamika from London ❤️ pic.twitter.com/PlsRZ3L8N8
— V I P E R (@VIPERoffl) February 27, 2024
ADVERTISEMENT
વધુ વાંચો: મોહમ્મદ શમીની સર્જરી સફળ રહી, સોશ્યલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ, જુઓ Photos અને પોસ્ટ
ADVERTISEMENT
Sunil Gavaskar said : If you see the age factor then Rohit Sharma has performed way better than Virat Kohli after the age of 30. Age is affecting Kohli, not Rohit.
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) February 20, 2024
Age is just a number for the Hitman !🐐 pic.twitter.com/5RdoKXexyT
ADVERTISEMENT
સુનીલ ગાવસ્કર બોલ્યા- કદાચ વિરાટ IPL 2024માં નહીં રમે
હકીકતે દર ક્રિકેટ પ્રેમી જાણવા માંગે છે કે આખરે વિરાટ કોહલી ક્યારે ક્રિકેટ મેદાન પર વાપસી કરશે. ઈંગ્લેન્ડની સાથે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝથી બહાર થયા બાદ ફેંસને આશા છે કે વિરાટ કોહલી હવે આઈપીએલ 2024માં જ રમતા જોવા મળશે. ત્યાં જ તેને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, "શું તે રમશે, અમુક કારણોથી રમી નથી રહ્યા. કદાચ બની શકે કે આઈપીએલ માટે પણ ન રમે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.