બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: 4 players broke the rule and went out of the hotel, BCCI might take action
Vaidehi
Last Updated: 06:39 PM, 29 June 2023
ભારતનાં 4 યુવા ખેલાડીઓની સામે BCCI લાલ આંખ કરવાની તૈયારીમાં છે. માહિતી અનુસાર કુલ 4 ખેલાડીઓએ IPL 2023 દરમિયાન ટીમની આચારસંહિતાનો ભંગ કર્યો છે. આ ખેલાડીઓ પરમિશન વગર હોટલની બહાર ગયાં હતાં જે બાદ IPLની ટીમે તેમની ફરિયાદ BCCI પાસે કરી હતી.
𝘿𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧!@tamannaahspeaks sets the stage on 🔥🔥 with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C
— IndianPremierLeague (@IPL) March 31, 2023
4 વખત આચારસંહિતાનો ભંગ
રિપોર્ટસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ચાર ખેલાડીઓ IPLની નોર્થ ઈન્ડિયાની ફ્રેન્ચાઈઝીનાં ખેલાડી છે. એટલે કે લખનઉ સુપરજાયન્ટસ્, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ કે રાજસ્થાન રોલયલ્સ સાથે તેઓ સંબંધ ધરાવે છે. નોર્થ ઈન્ડિયાની ફ્રેન્ચાઈઝીનાં માલિકે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે કે તેમના ખેલાડીઓએ IPL દરમિયાન 4 વખત આચારસંહિતાનો ભંગ કર્યો છે.
Fans are the backbone of @IPL. Unmatched dedication by our fans as they kept calm till the very end on a rain-washed Sunday & came back today! As we pull the curtain to another exciting season, a big thank you to all for their unwavering support throughout.@BCCI #IPL2023Final pic.twitter.com/NtEyYtblNR
— Jay Shah (@JayShah) May 29, 2023
ખેલાડીઓનો ઓફ ફીલ્ડ વ્યવહાર પણ થાય છે નોટિસ
રિપોર્ટ અનુસાર વેસ્ટઈંડીઝ મેચ માટે વનડે અને ટેસ્ટ ટીમમાંથી માત્ર પર્ફોર્મન્સ જ નહીં પરંતુ ખેલાડીઓનો ઓફ ફીલ્ડ વ્યવહાર પણ નોટિસ કરવામાં આવ્યો છે. કદાચ આ જ કારણોસર કેટલાક ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ટીમ સુધી નથી પહોંચી શક્યાં. જો કે આ ખેલાડીઓનાં નામ ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે વેસ્ટઈંડીઝ, T20 સીરીઝ માટે ટીમનું એલાન કરશે. BCCI આ મામલામાં જે પ્રકારની કડકાઈ રાખે છે તેને જોતાં લાગતું નથી કે દોષીત ખેલાડીઓ વેસ્ટઈંડીઝ ટી20 સીરીઝમાં રમી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime