બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs south africa 1st t20 canceled sunil gawaskar says csa not rich as bcci
Arohi
Last Updated: 10:48 AM, 11 December 2023
ભારત Vs સાઉથ આફ્રીકાની વચ્ચે પહેલી ટી20 મેચ રદ્દ થઈ ચુકી છે. આ મેચ 10 ડિસેમ્બરે રમાવાની હતી પરંતુ વરસાદના કારણે ટોસ પણ ન થઈ શક્યો અને આ મેચ રદ્દ કરવી પડી. આ મેચને રદ્દ થયા બાદ ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડ પર ભડકી ઉઠ્યા છે. તેમણે કહ્યું કે લાગે છે કે સીએએસની પાસે બીસીસીઆઈ જેટલા પૈસા નથી.
Hello and welcome to our coverage of the three-match T20I series in South Africa. The Kingsmead is currently under covers. ⛈️☔ #TeamIndia #SAvIND pic.twitter.com/5uolod2qYZ
— BCCI (@BCCI) December 10, 2023
"શું સીએસએની પાસે કવર ખરીદવાના પૈસા નથી?"
સુનીલ ગાવસ્કરે સિક્કા ઉછાળ્યા પહેલા વરસાદના કારણે આખા મેદાનને કવર ન કરવાના કારણે સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડ સીએએસની આલોચના કરી છે. તેમણે કહ્યું કે જે વરસાદ વખતે પણ મેદનને સારી રીતે કવર ન કરવામાં આવે તો વરસાદ બંધ થયા બાદ પણ બીજા એક કલાક સુધી મેચ ન કરાવી શકાય.
Not so great news from Durban as the 1st T20I has been called off due to incessant rains.#SAvIND pic.twitter.com/R1XW1hqhnf
— BCCI (@BCCI) December 10, 2023
આ વચ્ચે અચાનક ફરી વરસાદ પડ્યો. માટે મેચ ન થઈ શકી. સીએએસને સારી રીતે પિચને કવર કરવી જોઈતી હતી. માની લો કે તેમની પાસે બીસીસીઆઈ જેટલા પૈસા ન હોય પરંતુ કોઈ પણ ક્રિકેટ બોર્ડ ગરીબ નથી. તેમની પાસે એટલા પૈસા તો જરૂર હોય છે કે કવર ખરીદી શકે.
"ભારતનું મેદાન સંપૂર્ણ રીતે કવર"
સુનીલ ગાવસ્કરે આગળ કહ્યું કે જો કોઈ બોર્ડ કહી રહ્યું છે કે તેમની પાસે પૈસા નથી તો તે ખોટુ બોલી રહ્યું છે. બધા બોર્ડની પાસે ખૂબ પૈસા છે. નોટિંધમમાં ન્યૂઝીલેન્ડની સામે ભારતની મહત્વની ભુમિકા વરસાદના કારણે બગડી. તેના ઉપરાંત માનચેસ્ટરમાં પણ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી આ સેમીફાઈનલ મેચ વરસાદના કારણે બગડી.
ઈંગ્લેન્ડમાં જ્યારે વિશ્વ કપ કરાવવામાં આવ્યું તો ઘણી મેચ ફક્ત એટલા માટે ન થઈ શકી કારણ કે મેદાન ઢાંકેલું ન હતું. ગાવસ્કરે કહ્યું કે મે 2023માં ટેસ્ટ મેચ વખતે કલકતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમને સંપૂર્ણ રીતે કવર કરી દેવામાં આવ્યું હતું. અમે એવું જ ઈચ્છીએ છીએ કે કોઈ પણ અમારા ગ્રાઉન્ડ પર આંગળી ન ચિંધે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime