બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs ENG 5th test dharamshala team india kl rahul reached london for treatment

IND Vs ENG / ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન! સારવાર માટે લંડન પહોંચ્યો KL રાહુલ, બૂમરાહને લઈને આવી અપડેટ

Arohi

Last Updated: 11:53 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs ENG 5th Test Dharamshala: KL રાહુલના ધર્મશાલા ટેસ્ટમાં રમવાને લઈને સસ્પેન્સ છે. હાલ અપડટે મળી રહી છે કે તે સારવાર માટે લંડન પહોંચી ગયા છે. ત્યાં જ ધર્મશાળા ટેસ્ટથી પણ અમુક ખેલાડી બહાર બેસી શકે છે. રિપોર્ટમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે. ત્યાં જ જસપ્રીત બુમરાહને લઈને પણ અપડેટ સામે આવી છે.

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. જેમાં હાલ ભારતીય ટીમ 3-1થી આગળ છે. હવે સીરિઝનો પાંચમો અને છેલ્લો મુકાબલો 7 માર્ચથી 11 માર્ચની વચ્ચે ધર્મશાળામાં રમાશે.

હૈદરાબાદમાં થયેલી પહેલી ટેસ્ટ બાદ KL રાહુલ ટીમથી બહાર ચાલી રહ્યા છે. ત્યાં જ ધર્મશાળા ટેસ્ટમાં કેએલ રાહુલ રમશે કે નહીં તેના પર હાલ સસ્પેન્સ યથાવત છે. ત્યાં જ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ છેલ્લા ટેસ્ટમાં ઘણા ખેલાડીઓને આરામ પણ આપી શકે છે. બુમરાહની વાપસી પર અપડેટ આવ્યું છે. 

રિપોર્ટ અનુસાર KL રાહુલને સારવાર માટે વિદેશ મોકલવામાં આવ્યા છે અને લગભગ એક અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલશે. જોકે આ રિપોર્ટમાં પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે KL રાહુલ લંડનમાં કોઈ એક્સપર્ટ્સની સલાહ લઈ રહ્યા હોઈ શકે છે. 

રાહુલને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ માટે 90 ટકા ફિટ માનવામાં આવ્યા હતા તે સંપૂર્ણ રીતે ઠીક નથી થયા. જેના કારણે BCCI અને નેશનલ ક્રિકેટ એકેડેમી મેનેજમેન્ટે તેમની સિચુએશન પર ફરી ધ્યાન આપ્યું. જેના બાદથી તેમની સારવાર ચાલી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

ધર્મશાળા ટેસ્ટમાં કોણ રમશે? બુમરાહની થશે વાપસી? 
ધર્મશાળા ટેસ્ટમાં કોણ રમશે અને કોણ નહીં તેના પર હાલ અનિશ્ચતતા છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ સીરિઝની છેલ્લી મેચ માટે અમુક ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહ્યા છે. ટેસ્ટ 7 માર્ચથી શરૂ થવાની છે. 

વધુ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાનો આગામી ધોની છે રોહિત શર્મા, પૂર્વ ક્રિકેટરે જણાવ્યું રસપ્રદ કારણ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

રાંચી ટેસ્ટ માટે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તે હવે ધર્મશાળા મેચ માટે વાપસી કરશે. ત્યાં જ અમુક ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને જોતા તેમને આરામ આપવા વિશે ચર્ચા ચાલી રહી છે. જેમાં એક બેટ્સમેન અને બોલર બન્નેનો ઉલ્લેખ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ