બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs ENG 5th test dharamshala team india kl rahul reached london for treatment
Arohi
Last Updated: 11:53 AM, 28 February 2024
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. જેમાં હાલ ભારતીય ટીમ 3-1થી આગળ છે. હવે સીરિઝનો પાંચમો અને છેલ્લો મુકાબલો 7 માર્ચથી 11 માર્ચની વચ્ચે ધર્મશાળામાં રમાશે.
હૈદરાબાદમાં થયેલી પહેલી ટેસ્ટ બાદ KL રાહુલ ટીમથી બહાર ચાલી રહ્યા છે. ત્યાં જ ધર્મશાળા ટેસ્ટમાં કેએલ રાહુલ રમશે કે નહીં તેના પર હાલ સસ્પેન્સ યથાવત છે. ત્યાં જ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ છેલ્લા ટેસ્ટમાં ઘણા ખેલાડીઓને આરામ પણ આપી શકે છે. બુમરાહની વાપસી પર અપડેટ આવ્યું છે.
No words just pure emotions 🥹
— BCCI (@BCCI) February 26, 2024
A series win to remember 🔝#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/AtyB7tJq4c
રિપોર્ટ અનુસાર KL રાહુલને સારવાર માટે વિદેશ મોકલવામાં આવ્યા છે અને લગભગ એક અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલશે. જોકે આ રિપોર્ટમાં પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે KL રાહુલ લંડનમાં કોઈ એક્સપર્ટ્સની સલાહ લઈ રહ્યા હોઈ શકે છે.
રાહુલને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ માટે 90 ટકા ફિટ માનવામાં આવ્યા હતા તે સંપૂર્ણ રીતે ઠીક નથી થયા. જેના કારણે BCCI અને નેશનલ ક્રિકેટ એકેડેમી મેનેજમેન્ટે તેમની સિચુએશન પર ફરી ધ્યાન આપ્યું. જેના બાદથી તેમની સારવાર ચાલી રહી છે.
ધર્મશાળા ટેસ્ટમાં કોણ રમશે? બુમરાહની થશે વાપસી?
ધર્મશાળા ટેસ્ટમાં કોણ રમશે અને કોણ નહીં તેના પર હાલ અનિશ્ચતતા છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ સીરિઝની છેલ્લી મેચ માટે અમુક ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહ્યા છે. ટેસ્ટ 7 માર્ચથી શરૂ થવાની છે.
વધુ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાનો આગામી ધોની છે રોહિત શર્મા, પૂર્વ ક્રિકેટરે જણાવ્યું રસપ્રદ કારણ
રાંચી ટેસ્ટ માટે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તે હવે ધર્મશાળા મેચ માટે વાપસી કરશે. ત્યાં જ અમુક ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને જોતા તેમને આરામ આપવા વિશે ચર્ચા ચાલી રહી છે. જેમાં એક બેટ્સમેન અને બોલર બન્નેનો ઉલ્લેખ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ