બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / In Chaitri Navratri, the luck of the two zodiac signs will open, all the wishes will be fulfilled

ધર્મ / ચૈત્રી નવરાત્રિમાં બે રાશિના જાતકોનું ખુલશે ભાગ્ય, પૂર્ણ થશે તમામ મનોકામના

Dinesh

Last Updated: 08:36 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ચૈત્રી નવરાત્રિમાં એવી બે રાશિઓ છે, જેના જાતકો પર વિશેષ કૃપા થવાની છે. જ્યોતિષો મુજબ તેમનુ ભાગ્ય સુર્યની માફક ચમકશે.

આજે ચૈત્રી નવરાત્રીનું ત્રીજુ નોરતુ છે. આ નોરતા 17 તારીખ સુધી ચાલશે. આ દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાનો મહિમાં છે.  એવામાં આ ચૈત્રી નવરાત્રિ બે રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે તેવુ જ્યોતિષ દ્વારા કહેવાઈ રહ્યુ છે. ત્યારે જ્યોતિષ મુજબ એ કઈ બે રાશિ છે જેના માટે આ નવરાત્રિ ફળદાયી સાબિત થશે ? આ બે રાશિના જાતકોને કેવો ફાયદો થશે તે જણાવીએ 

આ ચાર રાશિના જાતકોનું નસીબ ચમકશે: ચૈત્ર નવરાત્રી પર બની રહ્યો છે શુભ સંયોગ,  જાણો કઈ રીતે મળશે લાભ | The luck of these four zodiac signs will shine Chaitra  Navratri is

વૃષભ 
જ્યોતિષ મુજબ વૃષભ રાશિના જાતકોના સ્વામી શુક્ર દેવ છે અને આરાધ્ય તરીકે દુર્ગા માતા છે માટે આ રાશિના લોકો પર ચૈત્રી નવરાત્રિએ વિશેષ કુપા રહેશે. આ ચૈત્રી નવરાત્રિમાં વૃષભ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ આવશે. જ્યોતિષો મુજબ આ દરમિયાન સંકટો દૂર થશે, ભાગ્ય ખુલી જશે. વૃષભ રાશિના લોકોએ માતા દુર્ગાને પ્રસન્ન કરવા તેમની પૂજા પાઠ કરવા જોઈએ.

વાંચવા જેવું: ઘરમાં આ વસ્તુઓ રાખવાથી નહીં આવે આર્થિક તંગી, સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો

તુલા
તુલા રાશિના જાતકોના સ્વામી પણ શુક્ર દેવ અને આરાધ્ય દુર્ગા માતા છે. માટે વૃષભની માફક તુલા રાશિના જાતકો પર પણ ચૈત્રી નવરાત્રિમાં વિશેષ કૃપા રહેશે. અત્યારે સુર્ય મેષ રાશીમાં છે, શુક્ર અત્યારે તુલા રાશિ માટે જીવનસાથીના ભાવ સાથે બીરાજમાન છે. જેથી જ્યોતિષ મુજબ આ નવરાત્રિ દરમિયાન તુલા રાશિના લોકોને ફાયદાઓ થઈ શકે છે. તેમના સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. તેમના દાંપત્ય જીવનમાં ખુશી આવશે. આ માટે તુલા રાશિના લોકોએ દુર્ગા માતાની નવરાત્રિ દરમિયાન પૂજા અર્ચના કરવી જોઈએ.

     ઉલ્લેખનીય છે કે, ચૈત્રી નવરાત્રિના પાંચમાં નોરતે એટલે કે 13મી એપ્રિલે સુર્ય મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે.જેનાથી પણ અનેક રાશિ પર તેની અસર થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ