બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / If the shopkeeper or company cheats complain directly on WhatsApp
Kishor
Last Updated: 11:58 PM, 22 April 2023
સમાન કે વસ્તુની ખરીદી વેળાએ પૂરતા જ્ઞાનના અભાવને લઈને અવારનવાર ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા કિસ્સાઓને રોકવા માટે સરકાર દ્વારા નવી સુવિધા શરૂ કરવામા આવી છે. તેવામાં હવે કોઈ કંપની અથવા દુકાનદાર તમારી છેતરપિંડી આચરે છે તો સીધી ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા પણ કરી શકો છો. જેને લઈને પૂરતો ન્યાય મળશે.
जागरूक ग्राहक बनें और अपने उपभोक्ता अधिकारों के लिए अब WhatsApp 8800001915 पर हमसे जुड़ें।
— Consumer Affairs (@jagograhakjago) April 22, 2023
राष्ट्रीय उपभोक्ता हेल्पलाइन 8800001915 पर मैसेज करें
🔗- https://t.co/ry8uqjXYjO pic.twitter.com/0faGbMDKsd
સમસ્યાઓના નિરાકરણ માટે સીધો સંપર્ક કરો
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન દ્વારા ફરિયાદ કરવાનીં પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં WhatsApp પર નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ હવે હેલ્પલાઈનનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમની સમસ્યાઓ અને તેમની સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સીધો સંપર્ક પૂરો પાડવાનો છે.
8800001915 પર SMS કરવા અનુરોધ
WhatsApp વાપરતા કોઈ પણ લોકોને કોઈ વધારાના ચાર્જ ચૂકવ્યા વગર જ તેના મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ મામલે ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “જાગૃત ગ્રાહક બનો અને તમારા ઉપભોક્તા અધિકારો માટે WhatsApp 8800001915 પર હવે અમારી સાથે જોડાઓ. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન 8800001915 પર SMS કરો. તેવો સતાવાર સંદેશો પ્રસિદ્ધ કર્યો છે.મહત્વનું છે કે આ હેલ્પલાઇન ગ્રાહક મામલાના વિભાગ દ્વારા કામકાજ કરાઈ રહ્યું છે.આ હેલ્પલાઈનનો નંબર 8800001915 છે અને યુઝર્સ તેને પોતાની વોટ્સએપ એપમાં એડ કરી શકે છે. જેનો સંપર્ક કરવા પર પૂરતો ન્યાય મળશે અને સમસ્યા ઉકેલવા માર્ગદર્શન પણ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime