બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / how to register online on e shram portal e shram card benefits and registration process
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધી 29,41,32,933 ઈ-શ્રમ કાર્ડ બની ચુક્યા છે. જે વ્યક્તિની પાસે ઈ-શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે સવા2 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે.
ADVERTISEMENT

ઈ-શ્રમ કાર્ડધારકોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજીક સહાયતા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સૃજત યોજનાનો લાભ પણ મળે છે.
ADVERTISEMENT
કોણ બનાવી શકે છે ઈ-શ્રમકાર્ડ?
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 16થી 59 વર્ષની વચ્ચે છે. તે ઈ-શ્રમકાર્ડ બનાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની શ્રેણીમાં દુકાનનો નોકર/ સેલ્સમેન / હેલ્પર, ઓટો ચાલક, ડ્રાઈવર, પંચર બનાવનાર, ડેરીવાળા, બધા પશુપાલક, પેપર હોકર, જોમેટો અને સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટના ડિલિવરી બોય, ઈટ ભઠ્ઠા પર કામ કરનાર મજૂર વગેરે શામેલ છે.

ADVERTISEMENT
વધુ વાંચો: વિદેશ ભણવા જવા માટે લોન લેવી છે? જરૂરી કાગળિયાથી લઈ પ્રોસેસ એકદમ સરળ રીતે સમજો
આ રીતે કરો ઓનલાઈન અરજી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.