બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Bijal Vyas
Last Updated: 10:56 PM, 15 May 2023
ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. દિવસ દરમિયાન જો તમે સાચી માત્રામાં ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો તો તમને પોષણ મળે છે. જો કે ગરમીમાં લોકો ડ્રાયફ્રૂટ ખાવાનુ ટાળતા હોય છે. કહેવામાં આવે છે કે મેવાની તાસિર ગરમ હોય છે અને જો ગરમીની સિઝનમાં નટ્સ ખાવા જાઓ તો આ પેટમાં ગરમી વધી શકે છે, જેના કારણથી કરી રીતે પરેશાની થઇ શકે છે. ડ્રાય ફ્રૂટ્સના કારણથી શરીરમાં વધારે ગરમી પેદા થાય છે. તેથી ગરમીમાં નટ્સને ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો ગરમીમાં ખોટી પદ્ધતિથી મેવા ખાવામાં આવે છે તો એક્ને અને રેશિઝ થઇ શકે છે.
ગરમીમાં કેવી રીતે ખાવુ ડ્રાયફ્રૂટ્સ
1. અખરોટ
અખરોટમાં આયર્ન, કેલ્શિયમ, કોપર અને ઓમેગા-3 ફેટી એસિડની સારી માત્રા હોય છે. ગરમીમાં તેને ખાવાથી રાતભર પલાળી રાખો અને તેનુ સેવન કરવું.
2. અંજીર
અંજીરને ફક્ત ઠંડીની સિઝનમાં જ ખાઇ શકે છે કારણ કે આની તાસીર ખૂબજ ગરમ હોય છે. ગરમીમાં તમે દિવસમાં બે અંજીર ખાઇ શકો છો, જેના દરેક પોષક તત્વ હોય છે.
3. બદામ
ગરમીમાં શરીરની ગરમીથી બચવા માટે બદામને રાતભર માટે પલાળી રાખો. બદામને પહેલા વિના પલાળી રાખવાથી શરીરમાં ગરમી પૈદા થઇ શકે છે. જેનાથી પિમ્પલ અને બવાસીર જેવી સમસ્યા થઇ શકે છે. તેથી ગરમીમાં બદામને પલાળી રાખો અને પછી 4-5 બદામ આખા દિવસ દરમિયાન ખાઓ.
4. કિસમિસ
કિસમિસ સ્વાસ્થ માટે લાભદાયી છે. જો કે શરીરમાં તે ગરમી પૈદા કરી શકે છે. ગરમીમાં હંમેશા રાતભર પલાળેલી કિશમિશ ખાઓ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime