બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Vishal Khamar
Last Updated: 10:49 PM, 20 January 2024
48 કલાક પછી ભારત અને વિશ્વભરમાં વસતા હિંદુઓ ગર્વની પળના સાક્ષી બનશે. કેમ કે અયોધ્યામાં જ ભવ્ય મંદિરમાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ ઘડી આસ્થામાં પ્રાણ અને ભારતની પ્રતિષ્ઠા વધારનારી રહેશે.કેટલાયે આંદોલન, વર્ષોની કોર્ટ કાર્યવાહી,અને કેટલાયે પ્રકારના સંઘર્ષ પછી આ ભવ્ય ઘડી આવી છે. ભારતીયોની અસ્મિતા અને આસ્થાના કેન્દ્રબિંદુ અયોધ્યામાં શ્રીરામ નિજમંદિરમાં બિરાજમાન થશે.
શ્રી રામનું જીવન એટલે કુટુંબ પ્રત્યેની ફરજ., ભાઇ તરીકેની ભૂમિકા..,માતા-પિતાની સેવા અને ગુરૂ પ્રત્યેની નિષ્ઠા.,મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ.શત્રુમાં પણ આદર્શ..,એવી અનેક બાબતો જે સામાન્ય વ્યક્તિથી લઇને રાજા સુધીમાં આદર્શ મૂલ્યોનું સિંચન કરી શકે. આજે પણ આ બધી બાબતો આપણા માટે પ્રેરણાસ્ત્રોત બની શકે.એક સામાન્ય વ્યક્તિ તરીકે શ્રી રામના જીવનમાંથી શું શીખી શકીએ? રામ આવશે પણ આપણા જીવનમાં શું બદલાશે? ત્યાગ અને મર્યાદાનું વાસ્તવિક જીવનમાં સ્થાન ક્યા છે? જીવનમાં કેવી કર્તવ્યબદ્ધતા વ્યક્તિને મહાન બનાવી શકે?
શ્રી રામ આવશે કેટલા બદલાઇશું આપણે?
દેશભરમાં જય શ્રી રામનો નારો ગુંજી રહ્યો છે. ત્યારે શ્રી રામ જેવા આદર્શ કેવી રીતે અપનાવી શકીએ? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર છે. કુટુંબ પ્રત્યને ફરજ નિષ્ઠા કેવી હોવી જોઈએ? ભાઈ તરીકે કેવી ભૂમિકા ભજવવી જોઈએ? દાંપત્યજીવનમાં કેવા આદર્શ હોવા જોઈએ? મિત્ર પણ રામ જેવા, અને શત્રુ પણ રામ જેવા! શત્રુની ભૂમિ પ્રત્યે પણ મોહ ન રાખ્યો! જનેતા અને જન્મભૂમિનું મૂલ્ય શીખવ્યું! સ્ત્રી સન્માન માટે શીખ આપી છે. ત્યાગમાં આગળ, ભોગમાં નહીં! `યથા રાજા તથા પ્રજા'નું વચન.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime