બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / heart attack risk can increase after the age of 45
Manisha Jogi
Last Updated: 09:19 PM, 5 January 2024
હાલમાં કોઈપણ વ્યક્તિને હ્રદયરોગ થઈ રહ્યો છે. અનેક એવા કેસ સામે આવ્યા છે, જેમાં 20-30 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે. હેલ્ધી લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. વર્કઆઉટ કરતા લોકોને પણ આ બિમારી થઈ રહી છે. એક્સરસાઈઝ અને હાર્ટ એટેક વચ્ચે શું સંબંધ રહેલો છે અને કઈ ઉંમરે હાર્ટ એટેક આવી શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
અન્ય લોકોની સરખામણીએ મેદસ્વીતા, હાઈ બીપી અને ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ રહે છે. પુરુષોને 45 વર્ષ પછી અને મહિલાઓને 55 વર્ષ પછી હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. 45 વર્ષ પછી વધુ કસરત કરવાથી પણ હ્રદયરોગ થઈ શકે છે. આ કારણોસર 45 વર્ષ પછી વર્કઆઉટ ઓછું કરી દેવું જોઈએ.
કયા કારણોસર આ પ્રકારે થાય છે
ઉંમર વધવાની સાથે વ્યક્તિની કામ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. 45 વર્ષ પછી ઝડપથી કસરત કરવાથી હાર્ટ પર પ્રેશર આવે છે. જેના કારણે હાર્ટે ખૂબ જ ઝડપથી બ્લડ પંપ કરવું પડે છે. આ સિવાય અન્ય કોઈ સમસ્યા હોય તો પણ હાર્ટ એટેક આવી શકે છે.
કસરત કેવી રીતે કરવી?
ડાયટનું ખાસ ધ્યાન રાખવું
હ્રદયરોગથી બચવા માટે ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ડાયટમાં ફેટ ઓછી હોય તેવા ફૂડનું સેવન કરવું. પ્રોટીનની માત્રામાં વધારો કરવો અને જંક ફૂડનું સેવન ના કરવું.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime